________________
૪૦
wwwwwwwwwww
w
wwww
શ્રીવિવેકચૂડામણિ. શાંતચિત્તવાળા, [ ને ] મનને વશ વર્તવનારાને તે તત્ત્વજ્ઞ [ પુરુષ ] દયાવડેજ બ્રહ્મનો ઉપદેશ કરે. ૪૨.
વળી શ્રી ગુરુએ તે શિષ્યને કેવાં વચને કહેવાં જોઈએ તે કહે છે – मा भैष्ट विद्वंस्तव नास्त्यपायः, संसारसिन्धोस्तरणेऽस्त्युपायः। येनैव याता यतयोऽस्य पारं, तमेव मार्ग तव निर्दिशामि॥४३॥
છે [ પદને તથા પદના અર્થને] જાણનારા ! [ તું સંસારથી ] ભય ન પામ. [ સંસારવડે ] તારે નાશ [થવાનો નથી, [ કેમકે ] સંસારસાગર તરવાને ઉપાય છે. જે[ માર્ગ વડે સંન્યાસીઓ આ સંસારસાગરના પારને પામ્યા [૭] તે માર્ગજ હિં] તને દેખાડીશ. ૪૩. अस्त्युपायो महान्कश्चित्संसारभयनाशनः । तेन तवा भवाम्भोधिं परमानंदमाप्स्यसि ॥४४ ॥
[આ સંસારના ભયને [ અત્યંત ] નાશ કરનાર કેઈ [ એક ] મટે ( અવશ્ય ફલદાતા ) ઉપાય (સાધન) છે. તેવડે ( તે જ્ઞાનરૂપ સાધન વડે ) [ તું આ ] સંસારસાગરને તરીને નિરવધિ આનંદને પામીશ. ૪૪. वेदान्तार्थविचारेण जायते ज्ञानमुत्तमम् । तेनात्यंतिकसंसारदुःखनाशो भवत्यनु ॥ ४५ ॥
ઉપનિષદના [ આત્મરૂપ ] અર્થના વિચારવડે [મેક્ષના સાધનરૂપ ] ઉત્તમ જ્ઞાન [ અંતઃકરણમાં ) ઉત્પન્ન થાય છે. પછી તેવડ (તે અદ્વૈત આત્મજ્ઞાનવડે) સંસારનાં