________________
૪૦૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
[ હું] આ સંસારરૂપી સાગરને કેવી રીતે તરું ? અથવા મારી વિશ્રાંતિનું સ્થાન શું શું છે ? અને કર્મ, ઉપાસના ને જ્ઞાન આ ત્રણમાંથી ભવસાગર તરવાને ] યે એક ઉપાય છે ? [ હું આના સંબંધમાં ] કાંઈ પણ જાણતો નથી. હે પ્રભે ! કૃપાવડે મારું રક્ષણ કરે, [ અને ] સં. સારનાં દુઃખના નાશને ( નાશના ઉપાયને ) વિસ્તારે. ( વિસ્તાર કરીને મને કહે. ) ૪૦.
આવા શરણુગત શિષ્યપતિ શ્રી ગુરુનું જે કર્તવ્ય છે તે
तथावदन्तं शरणागतं स्वं, संसारदावानलतापतप्तम् । निरीक्ष्य कारुण्यरसादृष्टया, दद्यादभीर्ति सहसा महात्मा ॥४॥
એવી રીતે પ્રાર્થના કરતા, પિતાને શરણે આવેલા, [ અને ] સંસારરૂપ વનના અગ્નિના [ વિષયતૃષ્ણારૂપ ] તાપથી તપેલા તે શિષ્ય ને દયારૂપ અમૃતથી ભીંજાયેલી દષ્ટિવડે જોઈને [ 0 ] મહાત્મા શીધ્ર [ ઉપદેશ કરી ] અભય આપે. [ લેશ પણ વિલંબ ન કરે. આ અભયને દાન જેવું બીજું કઈ દાન વિશ્વમાં નથી. ] ૪૧. विद्वान्स तस्मा उपसत्तिमीयुषे, मुमुक्षवे साधुयथोक्तकारिणे । प्रशान्तचित्ताय शमान्विताय, तत्त्वोपदेश कृपयैव कुर्यात् ॥४२॥
તે અનન્ય શરણ થયેલા, મોક્ષની તીવ્ર ઈચ્છાવાળા, [ વેદમાં ] જેમ કહ્યાં છે તેમ શુભ કર્મો કરનારા, અત્યંત