________________
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ ને.
સ્થૂલશરીર, ઇંદ્રિયા, પ્રાળુ, મન, અહુંકારાદિ, [ અંત:કરણના કામાદિ] સર્વ વિકારો, [શખ્વાદિ] વિષયા, સુખાદિ, આકાશાદિ ભૂત, સર્વ જગત્, અને [ છેવટ] માયાસુધી આ [ સર્વ ] જડજ [ છે. ] ૧૨૨.
સ જડ મિથ્યા છે એમ જણાવે છે:-- माया मायाकार्य सर्वं महदादिदेहपर्यंतम् । असदिदमनात्मतत्त्व विद्धि त्वं मरुमरीचिकाकल्पम । १२३॥ માયા [ને ] મહત્તત્ત્વથી માંડીને સ્થૂલશરીરપર્યંત સ માયાનું કાર્ય મિથ્યા [છે. તે] આત્માનું સ્વરૂપ નથી. આ [ સર્વને ] તું ઝાંઝવાના પાણીજેવું [ મિથ્યાજ ] જાણુ. ૧૨૩. જડસ્વરૂપનુ નિરૂપણું થઇ જવાથી હવે પરમાત્માના સ્વરૂપનું નિરૂપણુ કરવાની પ્રતિજ્ઞા કરે છે:
———
૪૨૮
अथ ते संप्रवक्ष्यामि स्वरूपं परमात्मनः । यद्विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ॥ १२४॥ હવે [ ું] તને પરમાત્માનું સ્વરૂપ કહું છું. જેને જાણીને મનુષ્ય [ સ ંસારરૂપ] મધનથી મુક્ત [થઇ] મેાક્ષને પામે છે. ૧૨૪,
-
હવે પરમાત્માથી અભિન્ન આત્માના સ્વરૂપનું વર્ણન કરે છેઃअस्ति कश्चित्स्वयं नित्यमहं प्रत्ययलम्बनः । अवस्थात्रयसाक्षी सत्पञ्चकोशविलक्षणः ॥ १२५ ॥ [ અન્નમયાદિ] પાંચ કાચાથી વિલક્ષણ, સસ્તૂપ, [જાશ્રદાદિ ત્રણ અવસ્થાઓના સાક્ષી, મરણુપર્યંત હુ એવા જ્ઞાનના વિષય, કાઇ ( મનવાણીના અવિષય) આત્મા છે. ૧૨૫,