SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેક ચૂડામણિ. यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु । बुद्धितवृत्तिसद्भावमभावमहमित्ययम् ॥ १२६ ॥ .. જે જાગ્રત, સ્વપ્નને સુષુપ્તિમાં સર્વેદિક્ષ્યને, બુદ્ધિને, તેની વૃત્તિઓના સદ્દભાવને, [અને તેની વૃત્તિઓના] અભાવને જાણે છે [તે ] આ હું આવા [ જ્ઞાનને વિષય આત્મા છે.] ૧૨૬. यः पश्यति स्वयं सर्व यं न पश्यति कश्चन । . यश्चेतर्यात बुद्धयादि न तद्यं चेतयत्ययम् ॥१२७॥ જે પોતે સર્વને જાણે છે, જેને કઈ પણ જાણતું નથી, જે બુદ્ધિ આદિને પ્રકાશ કરવામાં સમર્થ કરે છે, [પણ] જેને તે [બુદ્ધિ આદિ] પ્રકાશ કરવામાં સમર્થ કરી શકતાં નથી, આ [આત્મા છે.] ૧૨૭. येन विश्वमिदं व्याप्तं यन्न व्याप्नोति किंचन । મામrvમહું સર્વ માનમગુમાવ્યા . ૨૨૮ / જેણે આ જગત વ્યાપેલું [છે,] જેને કાંઈ પણ વ્યાપી શકતું નથી, છાયારૂપ આ સઘળું જેના પ્રકાશની પછી પ્રકાશ છે, આ [ આત્મા છે.] ૧૨૮. यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः । विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ॥ १२९ ॥ જેના માત્ર સમીપપણુવડે સ્કૂલશરીર, ઇન્દ્રિયે, મન ને બુદ્ધિ પિતા પોતાના વિષયમાં પ્રેરણું કરેલા [સેવકેની] પેકે વર્તે છે, તે આ આત્મા છે.] ૧૨૯. अहंकारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ॥ १३०॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy