________________
શ્રીશંકરાચાર્યનાં અકાદશ રત્નો.
જે નિત્યજ્ઞાનસ્વરૂપવડે અહંકારથી માંડીને સ્કૂલશરીરપર્યંતના [પદાર્થો, શબ્દાદિ] વિષ, ને સુખાદિ [પદાર્થો] ઘડાની પેઠે પ્રકાશાય છે [તે આ આત્મા છે.] ૧૩૦. एषोऽन्तरात्मा पुरुषः पुराणो, निरन्तराखण्डसुखानुभूतिः । सदेकरूपः प्रतिबोधमात्रो, येनेषिता वागसवरन्ति ॥१३१॥
જેવડે પ્રેરાયેલી વાણી [ આદિ કર્મ ક્રિયે ને જ્ઞાન] ઇન્દ્રિયો [તિપિતાના વિષયભણ ] જાય છે, તો આ અંતરાત્મા. [ શરીરરૂપ] પુરમાં રહેનાર, સનાતન, નિરંતર અખંડસુખરૂપ ને અખંડજ્ઞાનરૂપ, સર્વદા એકરૂપ, [ને સર્વ વૃત્તિએમાં] અભિવ્યક્ત ચેતનમાત્ર [છે.] ૧૩૧.
આવા આત્માને મુમુક્ષુએ ક્યાં શોધ જોઇએ તે કહે છે – અચૈત્ર સવારિ ધરા વ્યકત કરાઘજાર: | ભાષા : રવિવસ્ત્રવાતે, સ્વતzar fશ્વનિરં પ્રજારાના
અહિંજ (આ મનુષ્ય શરીરમાંજ) સત્ત્વગુણપ્રધાન અંગે ત:કરણરૂપ ગુફામાં [ કારણરૂપથી રહેલ] અવ્યાકૃત આકાશવિષે (કારણુશરીરમાં) અદ્દભુત પ્રકાશમય [ચેતનરૂ૫] આકાશ [છે તે આત્મા છે. તે આત્મા] પિતાના [ચેતનરૂપ] પ્રકાશવડે આ [ જડ] જગને પ્રકાશતો છત સર્વોત્તમ સૂર્યની પેઠે પ્રકાશે છે. ૧૩૨.
આ આત્મા અક્રિય ને અવિકારી છે એમ કહે છે – हाता मनोऽहंकृतिविक्रियाणां, देहेन्द्रियप्राणकृतक्रियाणाम् । अयोऽग्निवत्ताननुवर्तमानो, न चेष्टते नो विकरोति किंचन ॥
[આત્મા] મન અને અહંકારનાં પરિણમેને, [તથા]