________________
શનિવેક્યૂમણિ. સ્થલશરીરે, ઈદ્રિયેએ ને પ્રાણેએ કરેલી ક્રિયાઓને જ્ઞાતા [છે, અને તપેલા] ઢામાં અગ્નિની પેઠે તેઓમાં રહ્યો તે [ પણ તે] કાંઈ ક્રિયા કરતું નથી, [ને કાંઈ] વિકાર પામતે નથી. ૧૩૩.
આત્માના અધિકારીપણાને સ્પષ્ટ કરીને કહે છે:-- न जायते नो म्रियते न वर्धते, न क्षीयते नो विकरोति मित्यः । विलीयमानेऽपि वपुष्यमुष्मिन्न लीयते कुम्भ इवाम्बरः स्वयम् ॥
[આ] અવિનાશી [આત્મા] ઉત્પન્ન થતું નથી, વધતો નથી, રૂપાંતર પામતે નથી, ઘટતું નથી, [] વિનાશ પામતું નથી. આ સ્થલશરીર વિનાશ પામ્યા છતાં પણ ઘડામાંના આકાશની પેઠે પોતે વિનાશ પામતો નથી. ૧૩૪. હું એવા જ્ઞાનના વિષયરૂપ અમાના ઉપદેશની સમાપ્તિ કરે છેप्रकृतिविकृतिभिन्नः शुद्ध बोधस्वभावः, सदसदिदमशेषं भासयनिर्विशेषः । विलसति परमात्मा जाग्रदादिष्ववस्थास्वहमहमिति साक्षात्साक्षिरूपेण बुद्धेः ॥ १३५॥
કારણ તથા કાર્યથી વિલક્ષણ, શુદ્ધજ્ઞાનસ્વરૂપ, ઉત્કૃષ્ટ ચેતનરૂપ, [ને નામાદિ ] વિશેષથી રહિત [આત્મા] આ સ્થ લસૂમરૂપ [ સમગ્ર જગતને ] પ્રકાશિત [ છતે અંત:કરણની] જાગ્રદાદિ અવસ્થામાં હું હું એવી રીતે બુદ્ધિના સાક્ષરૂપે નિરપેક્ષ કીડા કરે છે. ૧૩પ.
એ આત્મરૂપે સ્થિતિ કરવાને શરણાગત શિષ્યને ઉપદેશ કરે છેनियमितमनसाऽमुं त्वं स्वमात्मानमात्म