________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. न्ययमहमिति साक्षाद्विद्धि बुद्धिप्रसादात् । जनिमरणतरङ्गापारसंसारसिन्धुं, प्रतर भव कृतार्थो ब्रह्मरूपेण संस्थः ॥ १३६ ॥
હે [સામ્ય!] તું આ સ્વરૂપભૂત આત્માને વશ કરેલા મનવડે [] બુદ્ધિની નિર્મલાવડે સ્વશરીરમાં આ હું એમ સ્પષ્ટ જાણ; [ તારે વનમાં જવાની કે ગુફામાં રહેવાની અગત્ય નથી.] જન્મમરણરૂપ તરંગવાળા અપાર સંસારસાગરને અનાયાસે તર, [અને] બ્રહ્મરૂપે સારી રીતે સ્થિત [થઈને] કૃતાર્થ થા. ૧૩૬.
હવે બંધનું સ્વરૂપ કહે છે – અગાનારામતિ મતબ્ધ ષોડશ કુર, પ્રાપ્ત જ્ઞાનાનનમાળારંvraહેતુ / येनैवायं वपुरिदमसत्सत्यमित्यात्मबुद्धया, पुष्यत्युक्षत्यवति विषयैस्तन्तुभिः कोशकृद्वत् ॥१३७॥
આ જવને આ અનાત્મામાં (દેહાદિ જડમાં) હું આવી બુદ્ધિરૂપ આ બંધ [ આત્માના] અજ્ઞાનથી પ્રાપ્ત થયે છે [તે બંધ] જન્મમરણથી થતા દુઃખની પ્રાપ્તિનું કારણ [છે.] જે બંધવડેજ આ [ અજ્ઞાની જીવ] આ મિથ્થા શરીરને સત્ય એમ [માનીને] આત્માની બુદ્ધિવડ [ ઈચ્છિત આહારદિથી ] પુષ્ટ કરે છે, [સુગંધવાળા તેલાદિવડે] સંસ્કાર કરે છે, [અને અનુકૂલ] વિષયવડે [તેનું] રક્ષણ કરે છે. જેમ કે શેટ