________________
શ્રીવિવેક્યૂડામણિ.
૪૪૭
કરનાર [ જીવડા પોતાના સુખનુ સાધન સમજીને બહુ શ્રમવધુ ઉપજાવેલા ] તાંતણાઆવડે [ પોતે અધન પામે છે, તેમ જીવ પાતે પેલા સંસારવડે પોતે ખંધનના અનુભવ કરે છે. ] ૧૩૭.
જડમાં !મપણાની બુદ્ધિના અધરૂપપણામાં દૃષ્ટાંત કહે છે:अतस्मिंस्तद्बुद्धिः प्रभवति विमूढस्य तमसा, विवेकाभावाद्वै स्फुरति भुजगे रज्जुधिषणा । ततोऽनर्थत्रातो निपतति समादातुरधिकस्ततो योऽसद्ग्राहः स हि भवति बन्धः शृणु सखे ॥१३८॥ અત્યંત અવિવેકીને અજ્ઞાનવર્ડ અંતમાં તતબુદ્ધિ (જે વસ્તુ જે રૂપ નથી ને વસ્તુમાં તે રૂપની એક પ્રકારની વસ્તુમાં બીજા પ્રકારની વસ્તુની ભ્રાંતિ ) ઉપજે છે. વિવેકના અભાવથીજ સર્પમાં દોરડીની બુદ્ધિ ઉદય પામે છે. પછી [તે સર્પને દોરડીની બુદ્ધિથી] ગ્રડુણુ કરનારને [ભયક પાર્દિ] ઘણા અનથૅના સમૂહ પ્રાપ્ત થાય છે. [જેથી દૃષ્ટાંતમાં અન્યપણાનું જ્ઞાન અનર્થ કરનારું જોવામાં આવે છે, ] તેથી હું મિત્ર ! જે અસત્યનુ` [ સત્યરૂપે ] ગ્રઙણ તેજ બંધ છે, [ એમ ] નક્કી કર. ૧૩૮.
હવે તે બધા જીવને કેવી રીતે પ્રાપ્ત થયા છે તે કહે છે:-- अखण्डनित्याद्वयबोधशक्त्या, स्फुरन्तमात्मानमनन्तवैभवम् । समावृणोत्यावृतिशक्तिरेषा, तमोमयी राहुरिवार्कबिम्बम् ॥ તમે ગુણપ્રધાન આ આવરણુશક્તિ અખંડ, નિત્ય ને