________________
જ
શ્રી શંકરાચાર્યના અણીદી
અદ્વૈત જ્ઞાનશક્તિ વડે પ્રકાશમાન અવિનાશી ઐશ્વર્યવાળા આત્માને સૂર્યના બિંબને રાહુને પેઠે આચ્છાદન કરે છે. ૧૩૯
આવરણના કાર્યપ વિક્ષેપશકિતનું નિરૂપણ કરે છે -- तिरोभूते स्वात्मन्यमलतरतेजोवति पुमा- . ननात्मानं मोहादहमिति शरीरं कलयति । ततः कामक्रोधप्रभृतिभिरम बन्धनगुणे:, परं विक्षेपाख्या रजस उरुशक्तिय॑थयति ॥१४०॥
બહુ પવિત્ર પ્રકાશવાળો પિતાને આત્મા ઢંકાઈ જવાથી પુરુષ અજ્ઞાનથી જડ શરીરને હું એમ જાણે છે. પછી રજોગુણની વિક્ષેપનામની મેટી શક્તિ કામક્રોધાદિ બંધનના ધર્મોવડે આ [પુરુષને બહુ પીડા આપે છે. ૧૪૦.
महामोहग्राहग्रसनगलितात्मावगमनो, धियो नानावस्थां स्वयमभिनयंस्तद्गुणतया । अपारे संसारे विषयविषपूरे जलनिधौ, निमज्योन्मज्यायं भ्रमति कुमति: कुत्सितगतिः ॥१४१॥
અજ્ઞાનરૂપ મગરના ભક્ષણ કરવાથી જેનું આત્મજ્ઞાન ઢંકાઈ ગયું છે એ બ્રાંતબુદ્ધિવાળે [] નિંદિત ફલને ભેગવનારે આ [જીવ] બુદ્ધિની [જાગ્રદાદિ ] અનેક અવસ્થાએને પિતે [ બુદ્ધિરૂપ ઉપાધિવડે તેની પેઠે અનુકરણ કરતે છતે [ બંધનના હેતુ] વિષયરૂપ વિષવડે પૂર્ણ [ને જ્ઞાનરૂપ વહાણવિના જેને] પાર ન આવે એવા સંસારરૂપ સાગરમાં નીચે [] ઉપર ભમે છે. ૧૪૧.