________________
શ્રીવિવેકચૂડામણિ.
હવે તે શરણાગત શિષ્ય પાતાના શ્રીસદ્ગુરુને પૂછે છેઃ— शिष्य उवाच ॥
૪૧૧
कृपया श्रूयतां स्वामिन्प्रनोऽयं क्रियते मया । यदुत्तरमहं श्रुत्वा कृतार्थः स्यां भवन्मुखात् ॥ ४८ ॥ શિષ્ય પૂછે છેઃ— હું સ્વામિન્ ! મારાવડે આ પ્રશ્ન કરાય છે [ તે આપ ] કૃપાવડે સાંભળે. ‘આપના મુખથી જેનું ઉત્તર સાંભળીને હું કૃતકૃત્ય થઇશ. ૪૮, को नाम बन्धः कथमेष आगतः, कथं प्रतिष्ठाऽस्य कथं विमोक्षः। कोऽसावनात्मा परमः क आत्मा, तयोर्विवेकः कथमेतदुच्यताम् ॥४९॥
[ હું પ્રભા ! ] પ્ર!સદ્ધ બંધ શા[ પદાર્થ છે? ] આ [બંધ અસંગ આત્મામાં ] કેવી રીતે આન્યા [છે ?] આ[ બંધ ]ની સ્થિતિ કેવી રીતે [ થાય છે? આ બંધમાંથી અત્યંતમુક્તિ કેવી રીતે [થાય છે? ] આ અનાત્મા ( જડ) શેા [ પદાર્થ છે? ] પરમાત્મા કાણુ [ છે ? અને ]તે બંનેને (આત્મા તથા અનાત્માને ) વિવેક કેવી રીતે [ થાય છે ? ] આ [ સર્વ કૃપા કરીને ] કહે. ” ૪૯.
હવે પરમદયાલુ શ્રીસદ્ગુરુ શિષ્યના તે પ્રશ્નોનાં ઉત્તરે આપવાના પ્રારંભ કરે છે:
श्रीगुरुरुवाच ॥
धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्तया ब्रह्मीभवितुमिच्छसि ॥५०॥
શ્રીસદ્ગુરુ કહે છેઃ— [ તું નિષ્કામકર્મના અનુ