________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
ऐक्यावभासकोऽहं वाक्यपरिज्ञानपावनमतीनाम् । Qામવ તરવું નૈરાતમ:પ્રાથમિહિg | ૨૨૩
એકપણને પ્રકાશનારો હું છું, મહાવાકયથી ઉત્પન્ન થયેલા બ્રહ્મસ્વભાવરૂપ) જ્ઞાનવડે જેમની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે એવાઓને નિયંતા હુંજ છું, હું] સદ્ધસ્તુ છુિં, અને હું રાતના ઘાટા અંધારા જેવા અજ્ઞાનને ઉછેદ કરનાર સૂર્ય [છું.] - એકપણને–જવબ્રહ્મની વાસ્તવિક સ્વરૂપના અભેદના. 118.
ओजोऽहमौषधीनामोतप्रोतायमानभुवनोऽहम् । ओंकारसारसोलुसदात्म मुखामोदमत्त अंगोऽहम् ॥ ११४ ॥
સર્વ ] ઔષધીઓનું સામર્થ્ય હું છું, હું [ સર્વ ] ભુવનેમાં ઓતપ્રેત થઈને (વ્યાપીને) રહે છે, અને ! હું કારરૂપ કમલમાંથી પ્રસરતા આત્મસુખરૂપ સુગંધથી મત્ત થયેલે ભમરે [છું.]
મ–અહંકારના વિસ્મરણવાળો. ૧૧૮. औषधमहमशुभानामौपाधिक वर्मजालरहितोऽहम् । औदार्यातिशयोऽहं चित्तविविधचतुर्वर्गतरणपरोऽहम् ॥ ११५ ।
હું સર્વ પાપને નિર્મલ કરનાર છુિં, હું અવિદ્યાએ ઉત્પન્ન કરેલા પ્રપંચરૂપ ધસમૂહથી રહિત છું, અત્યંત ઉદારતાવાળે [છું, અને હું મને કપેલા નાનાપ્રકારના ધિર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ] ચારનાં સાધનેને સંપાદન કરવામાં તત્પર [છું. ] ૧૧૫. अङ्कशमहमखिलानां महत्ता मत्तवारणेन्द्राणाम् । अम्बरामव विमलोऽहं शम्बररिपुजातविकृतिरहितोऽहम् ॥११६॥