________________
૨૪૧
શ્રીસ્વાત્મનિરૂપણ હું મહત્પણ વડે સર્વ ઉન્મત્ત ગજે દ્રિના અંકુશરૂપ છુિં, અર્થાત હું પિતાની મોટાઈવડે ઉન્મત્ત થયેલા સર્વ અભિમાની પુરુષના મદને નાશ કરનાર છું. ] હું આકાશના જે અત્યંત નિર્મલ [છું. હું કામથી ઉત્પન્ન થયેલા વિકારોથી રહિત છું.] ૧૧૬.
आत्मविकल्पमतीनामस्खलदुपदेशगम्यमानोऽहम् । अस्थिरसुखविमुखोऽहं सुस्थिरसुखबोधसंपदुचितोऽहम् ॥११७॥
હું આત્મામાં સંશયયુક્ત બુદ્ધિવાળાઓને નિશ્ચયવાળા ઉપદેશથી જાણવામાં આવનાર છુિં, અસ્થિર સુખથી ( વિષયસુખથી) રહિત [ છું, અને હું સુસ્થિર સુખ અને જ્ઞાનરૂપ સંપત્તિને વેગ્ય છુિં.]
સંશયયુક્ત બુદ્ધિવાળાઓને-હું આત્મા છું, વા આત્મા નથી, આવા સંશયયુક્ત બુદ્ધિવાળા પુરુષોને. નિશ્ચયવાળા ઉપદેશથી-તું આભા
છે એવા શ્રીસદ્ગએ કરેલા નિશ્ચલ ઉપદેશથી. ૧૧૭. करुणारसभरितोऽहं कवलितकमलासनादिलोकोऽहम् ।। कलुषाहङ्कारविलक्षणोऽहं कल्मषसुकृतोपलेशरहितोऽहम् ॥११८॥
હું કૃપારૂપ અમૃતથી પરિપૂર્ણ છુિં, હું બ્રહ્માદિ લેકમાં વ્યાપેલો [છું, હું મલિન અહંકારથી રહિત છું, અને હું પાપ અને પુણ્યના સંબંધથી રહિત છુિં] ૧૧૮. खानामगोचरोऽहं खातीतोऽहं खपुष्पभवगोऽहम् । खलजनदुरासदोऽहं खण्डज्ञानोपनादनपरोऽहम् ॥ ११९ ॥ - હું ઇન્દ્રિયોને અવિષય છુિં, હું આકાશથી પર છું,] આકાશના ફૂલ જેવા સંસારમાં હું રહેલે છુિં, હું ખલ