________________
૨૪ર
શ્રીરાંકરાચાયનાં અષ્ટાદશ રત્નો. પુરુષથી પામી શકાઉં એ નથી, [અને] હું પરિચ્છિન્ન જ્ઞાનેને દૂર કરવામાં તત્પર છું...
પર-સૂક્ષ્મ અને વ્યાપક. ૧૧. गालितद्वैतकथोऽहं देही भवदखिलमूलहृदयोऽहम् । गन्तव्योऽहमनीहर्गत्यागतिरहितपूर्णवोधोऽहम् ॥ १२० ॥
હું Àતની વાતથી અત્યંતરહિત છું. હું દેહી (એટલે ઉત્પન્ન થયેલા સર્વના મૂલરૂપમાયા)ના હૃદયરૂપ [છું, હું [કમના ફળની આશાથી રહિતપુરુષવડે પ્રાપ્ત થવાચ
છું, અને હું ઉત્પત્તિ તથા વિનાશથી રહિત પૂર્ણજ્ઞાનસ્વરૂપ [છું.] ૧૨૦. ઘનતામાતપ્રિયંકમાનg | घटिकावासररजनसिंवत्सरयुगकल्पकालभेदोऽहम् ॥१२१॥
હું અત્યંત ઘાટા અજ્ઞાનરૂપી અંધકારના ફેલાવાને નાશ કરનાર કિરણના સમૂહરૂપ [, હું ઘી, દિવસ, રાત, વર્ષ, યુગ અને ક૫ એવા કાલના ભેદરૂપ છુિં. ૧૨૧. चरदचरात्मकोऽहं चतुरमतिलाध्यचीरतोऽहम् । चपलजनदुर्गमोऽहं चलभवजलधिपारदेशोऽहम् ॥१२२॥
હું સ્થાવરજંગમરૂપ છું, હું ચતુર બુદ્ધિવાળાઓ વડે સ્તુતિ કરવાગ્ય આચરણવાળો છુિં, હું ચંચલ મનુષ્યવડે પ્રાપ્ત થાઉં એ નથી, અને હું અસ્થિર સંસારસાગરના પારદેશરૂપ છુિં] - ચંચલ મનુષ્યોવડે–વિષયોના ચિંતનવડે જેમની બુદ્ધિ બહુ ચંચલ છે એવા પુવડે પારદેશરૂપ-સંસારસાગરના સામા કાંઠારૂપ-બ્રહ્મરૂપ.