________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૨૮
જેમ ગાયશબ્દથી ગાયપણું છે, તે પણ અર્થપણા વડે વ્યક્તિ પ્રતીત થાય છે, તેમ હુને અર્થ પરમાત્મા છે, પણ બ્રાંતિવડે અહંકાર થાય છે.
જેમ ગાય એવા શબ્દથી ગાયપણું એવો મુખ્ય અર્થ થાય છે, તે પણ તે ગાયપણું અર્થના સંબંધવડે એક ગાયની આકૃતિને બોધ કરે છે, તેમ હું એવા શબ્દને મુખ્ય અર્થ પરમાત્મા છે, પણ બ્રાંતિવડે અહંકાર પણ હું એવા જ્ઞાનનો અર્થ થાય છે. ૮૮.
શ્રાંતિવડે અહંકાર પણ હું એવા જ્ઞાનનો અર્થ થાય છે, ને તેવટે અહંકારમાં પણ કર્તાપણાદિ ધર્મોને આરોપ થાય છે, એમ કહે છે –
दग्धत्वादिकमयत: पावकसङ्गेन भासते यद्वत् । . तद्वच्चेतनसङ्गादहमिति प्रतिभांति कर्तृतादीनि ॥ ९० ॥
જેમ અગ્નિના સંગવડે લેઢાનું દાહકરણપણું આદિ પ્રતીત થાય છે, તેમ ચેતનના સંગથી અહંકારમાં [પણ] કર્તાપણું આદિ પ્રતીત થાય છે.
જેમ અગ્નિને સંયોગવડે લોટામાં બાળવાને તથા પ્રકાશરૂપ ધર્મ પ્રતીત થાય છે, તેમ ચેતનના સંબંધથી અહંકારમાં કર્તાપણું ભોક્તાપણું ઇત્યાદિ ધર્મો અધ્યાસથી પ્રતીત થાય છે. ૪૦.
તેથી આત્માજ એવા જ્ઞાનને અર્થ છે એવી નિરંતર ભાવના કરવી, બીજી ભાવના ન કરવી, એમ કહે છે – देहेन्द्रियादिदृश्यव्यतिरिक्तं निर्मलमतुलमद्वैतम् । अहमर्थमिति विदित्वा तद्व्यतिरिक्तं न कल्पयेत्किंचित् ॥११॥
]િ શરીર અને ઇન્દ્રિયાદિ દશ્યથી ભિન્ન, નિર્મલ,