________________
૪૭૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. पुण्यस्यानुभवे विभाति कृतिनामानन्दरूप: स्वयं, सर्वो नन्दति यत्र साधु तनुभृन्मानं प्रयत्नं विना ॥ २०७ ॥
[ અજ્ઞાનથી ઢંકાયેલા આત્માના ] આનંદના પ્રતિબિંબયુક્ત સ્વરૂપવાળી [ ને ] તમોગુણના ઉદયવાળી વૃત્તિ આનંદમયકેશ છે. [ તે આનંદમયકેશ ]:પ્રિયાદિ ( પ્રિય, મેદ ને પ્રમોદરૂપ ) ધર્મવાળો, પિતાના (જીવન) પ્રિય પદાર્થના લાભમાં ઉદય થનારે, [ ને ] પિતે [ અજ્ઞાનથી ઢંકાયેલા ] આનંદરૂપ [ છે. તે ] પુણ્યકર્મવાળાઓને પુણ્યના [ ફલના ] અનુભવમાં સ્પષ્ટ પ્રતીત થાય છે. જેમાં ( આનંદમયકેશના ઉદયકાલમાં ) સર્વ પ્રાણી [ સુખની સામગ્રી. સંપાદન કરવાને ] પ્રયત્ન કર્યા વિના જ સારી રીતે સુખ પામે છે. ૨૦૭.
સુષુપ્તિ આદિ અવસ્થામાં આનંદમયકોશની પ્રતીતિ કેવી હેય છે. તે કહે છે
आनन्दमयकोशस्य सुषुप्तौ स्फूर्तिरुत्कटा। स्वप्नजागरयोरीषदिष्टसंदर्शनादिना ॥ २८ ॥
સુષુપ્તિમાં [ વિક્ષેપ ઉપજાવનારી વૃત્તિઓ અવિદ્યામાં લીન થવાથી ] આનંદમયકેશનું ફુરણ પૂર્ણ [ હોય છે, અને ] સ્વપ્ન ને જાગ્રમાં પ્રિય પ્રાણિપદાર્થ ]ના દર્શન નાદિવડે થોડું (વૃત્તિ અંતર્મુખ રહે તેટલે સમય) (કુરણ હોય છે. ] ર૦૮.
આ આનંદમયકેશ આત્મા નથી એમ કારણસહિત જણાવે છે –