________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૬૮ જણાય છે, તેમ આત્મા પણ [ વિવેકે કરેલા ઉપાધિરૂ૫] દેષના અભાવમાં નિરાવરણ જ્ઞાનવાળે [ જણાય છે. ] ૨૦૪.
આત્મામાંથી કલ્પિત વસ્તુઓને દૂર કરવાની આવશ્યકતા જણાવે છે – असन्निवृत्तौ तु सदात्मना स्फुटं, प्रतीतिरेतस्य भवेत्प्रतीचः। ततो निरास: करणीय एव, सदात्मन: साध्वहमादिवस्तुनः ॥२०५॥
[ અહંકારાદિ ] અસતની નિવૃત્તિથી જ આ સર્વની અંતરમાં રહેલા આત્મા ની સાપે સ્પષ્ટ પ્રતીતિ થાય છે, તેથી જ સદ્દરૂપ આત્મામાંથી અહંકારાદિ [ અસત ] વસ્તુની સારી રીતે નિવૃત્તિ કરવી જોઈએ. ૨૦૫.
હવે આ વિજ્ઞાનમયકેશનું અનાત્મપણું સિદ્ધ કરી બતાવે છે – अतो नायं परात्मा स्याद्विज्ञानमयशब्दभाक् । विकारिवाजडत्वाच्च परिच्छिन्नत्वहेतुत:॥ दृश्यत्वाद्वयभिचारित्वान्नानित्यो नित्य इष्यते ॥ २०६॥ - આથી ( આગળ કહેલાં કારણોથી ) આ વિજ્ઞાનમયશબ્દવડે વાગ્યે શુદ્ધાત્મા નથી. [ કામાદિ ] વિકારવાળે હેવાથી, જડપણાથી, પરિછિન્નપણારૂપ હેતુથી, દશ્યપણાથી [ ને સુષુપ્તિમાં નહિ રહેવારૂપ વ્યભિચારીપણાથી અનિત્ય [ વિજ્ઞાનમયકોશ ] નિત્ય [ આત્મા ] માની શકાતે નથી. ૨૦૬.
આનંદમયકેશનું નિરૂપણ કરે છે – आनंदप्रतिबिम्बचुम्बिततनुवृत्तिस्तमोज़म्भिता, स्यादानन्दमयः प्रियादिगुणकः स्वेष्टार्थलाभोदयः ।