________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૭૧ नैवायमानन्दमयः परात्मा, सोपाधिकत्वात्प्रकृतर्विकारात्। कार्यत्वहेतोः सुकृतक्रियाया, विकारसंघातसमाहितत्वात् ॥२०९॥
આ આનંદમયકશ [ પ્રિયાદિ વૃત્તિઓરૂ૫] ઉપાધિવાળો હેવાથી, અવિદ્યાના કાર્યરૂપ હોવાથી, પુણ્યકર્મના કાર્યપણારૂપ હેતુથી, [ ને અન્નમયાદિ ] વિકારના સમૂહમાં સ્થાપન કરેલે ( ગણેલે ) હોવાથી શુદ્ધાત્મા નથી જ. ૨૦૯.
અન્નમયાદિ પાંચ કેશોના અનાત્મપણના નિશ્ચયથી થનારું ફલ
पञ्चानामपि कोशानां निषेधे युक्तित: श्रुतेः । तनिषेधावधिः साक्षी बोधरूपोऽवशिष्यते ॥ २१० ॥
[“મથુર”—આત્મા સ્થલનથી-ઇત્યાદિ] શ્રુતિથી {ને આગળ જણાવેલી ] યુક્તિથી પાંચે કેશને નિષેધ થવાથી તેના નિષેધના અવધિભૂત જ્ઞાનરૂપ સાક્ષી અવશેષ રહે છે. ૨૧.
આત્મસ્વરૂપનું નિરૂપણ કરે છે – ડામમા સ્વયંતિ: કોરાવિસ્ટ :. अवस्थात्रयसाक्षी सन्निर्विकारो निरअनः ॥ सदानन्दः स विशेयः स्वात्मत्वेन विपश्चिता ॥ २११ ॥
જે આ આત્મા સ્વયંપ્રકાશ, (પ્રમાણને વિષય નહિ છતાં પ્રત્યક્ષના વ્યવહારને યેગ્ય, ) [અન્નમયાદિ ] પાંચ કેશથી વિલક્ષણ, [ જાગ્રદાદિ ] ત્રણ અવસ્થાને પ્રકાશક છતે [ જન્માદિ છ ભાવ વિકારોથી રહિત, [અવિદ્યાએ