________________
૨૪૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. યોગ્ય અર્થ છુિં, હું લય, વિક્ષેપ ને કષાયથી રહિત ,] હું લાભમય ને અલાભમય છુિં, ને હું પ્રાપ્ત કરવાગ્યમાં નહિ પ્રાપ્ત થવાયોગ્ય છુિં.] ૧૩૮. वर्णाश्रमरहितोऽहं वर्णमयोऽहं वरेण्यगण्योऽहम् । वाचामगोचरोऽहं वचसामथै पदे निविष्टोऽहम् ॥ १३९ ॥
હું વર્ણ તથા આશ્રમથી રહિત છુિં] હું અક્ષરમય [છું, હું શ્રેષ્ઠમાં પૂજ્ય છુિં, હું વાણીઓના અવિષયરૂપ છુિં, અને હું વાક્યના પદમાં નેિ અર્થમાં પ્રવેશ પામેલે છું. ૩૯. शमदमविरहितमनसा शास्त्रशतैरप्यगम्यमानोऽहम् । शरणमहमेव विदुषां शकलीकृतविविधसंशयगणोऽहम् ॥ १४० ॥
હું શમ તથા દમાદિથી રહિત મનવાળાઓને સંક શાસાના અવકને વડે પણ અપ્રાપ્ય છું, હજ જ્ઞાનીઓનું શરણ છુિં, અને જેણે નાનાપ્રકારના સંદેહને સમૂહ છેદી નાંખે છે તે હું છુિં.] ૧૪૦. षड्भावविरहितोऽहं षड्गुणरहितोऽहमहितरहितोऽहम् । षट्कोशविरहितोऽहं षट्त्रिंशत्तत्त्वजालरहितोऽहम् ॥ १४१ ॥ - હું છ ભાવથી અત્યંતરહિત છું, હું છ ગુણોથી રહિત છુિં, હું અનિષ્ટથી રહિત છુિં, હું છ કે થી અત્યંતરહિત છું, અને હું છત્રીશ તના સમૂહથી રહિત છું
છ ભાવોથી-છે, ઉત્પન્ન થાય છે, વધે છે, રૂપાંતર પામે છે, ઘંટ છે, ને વિનાશ પામે છે, આ છે ભાવવિકારોથી. છ ગુણોથી-મધુરાદિ છ રસો થી. અનિથી–પિતાના અનિષ્ટથી. છ કેશથી–સ્નાયુ, હાડકાં,