________________
શ્રી આત્મબોધ.
૧૩૫
જેવી રીતે જ્યાં સુધી છીપનો ત્રિકણ જેવો આકાર અને તેનો નીચલો લીલાજે રંગ પ્રતીત થતું નથી ત્યાંસુધી દૂર રહેલી છીપ પાપે પ્રતીત થાય છે, તેવી રીતે જ્યાં સુધી સર્વ કલ્પિત વરતુઓના આધારરૂપ અદ્વિતીય બ્રહ્મ સ્પષ્ટ જાણવામાં આવતું નથી, ત્યાંસુધી મિથા જગત પણ સત્યરૂપે પ્રતીત થાય છે. ૭.
આ જગતના સર્વ પદાર્થો બ્રહ્મમાં કલ્પિત છે એમ બીજી રીતે જણાવે છે –
सच्चिदात्मन्यनुस्यूते, नित्ये विष्णौ प्रकल्पिताः । व्यक्तयो विविधाः सर्वा, हाटके कटकादिवत् ॥ ८ ॥
સચિસ્વરૂપ, અનુસૂત, નિત્ય ને વ્યાપકમાં વિવિધ સર્વ વ્યક્તિઓ કપાયેલી છે, સોનામાં કડા આદિની પેઠે.
જેમ સેનામાં કડું, કુંડળ ને મુરાદિ નાના પ્રકારનાં ઘરેણાં કલ્પાવેલાં છે, તેમ ત્રિકાલાબાગ, જ્ઞાનસ્વરૂપ, સર્વમાં પરોવાઈને રહેલ, શાશ્વત અને દેશ, કાલ ને વરતુના પરિચ્છેદથી રહિત બ્રહ્મમાં આ સર્વ નાનાપ્રકારનાં નામ, રૂપ અને ક્રિયાઓ અજ્ઞાનવડે કલ્પાયેલ છે. ૮.
પૂર્વોક્ત અર્થને વિશેષ દઢ કરે છે:यथाकाशो हृषीकेशो, नानोपाधिगतो विभुः ।। તાવિદ્ધતિ, તન્ના પતિ જોવ૮ / ૧ /
જેમ ભિન્ન ભિન્ન ઉપાધિમાં રહેલે વ્યાપક આકાશ ઉપાધિના ભેદથી ભેદ પામેલાજે જણાય છે, અને ઉપાધિને નાશ થવાથી એકલે આકાશ રહે છે, તેમ આત્મા પણ.
જેવી રીતે ઘડે ને મઠ આદિ ભિન્ન ભિન્ન ઉપાધિઓમાં રહેલો વ્યાપક આકાશ તે તે ઉપાધિઓના ભેદથી ભેદ પામેલાજેવો જણાય છે, અને ઘટ તથા મઠ આદિ ઉપાધિઓને નાશ થવાથી એકલો મહા