________________
શ્રીવિવેક ચૂડામણિ.
૫૯૫ સાવમાં ને [તેના] અભાવમાં પુરુષજ [છે,] તેમજ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ સર્વદા બ્રહ્મજ [છે, તેથી] ભિન્ન [શરીરક્રિરૂપ] નથી. પપપ,
જ્ઞાર્નેને સ્થલશરીરના ત્યાગમાં દેશાદિની અપેક્ષા નથી એમ નીચેના બે વડે જણાવે છે -
यत्र क्वापि विशीर्ण सत्पमिव तरोर्वपुः पततात् । ब्रह्मीभूतस्य यतेः प्रागेव हि तच्चिदग्निना दग्धम् ॥ ५५६ ॥
બ્રહ્મરૂપ થયેલા ગીનું શરીર ઝાડથી ખરી ગયેલા પાંદડાની પેઠે ગમે ત્યાં (ગમે તે દેશમાં ને ગમે તે સમયમાં) પડે, [તેમાં તેમને કાંઈ હાનિલાભ નથી. તેમના શરીરને દાહસરકારની પણ અગત્ય નથી, કેમકે તે [શરીર] પૂર્વેજ ચેતનરૂપ અગ્નિવડે દાહ પામેલું [ છે. ]પપ૬. सदात्मनि ब्रह्मणि तिष्ठतो मुनेः, पूर्णाद्वयानन्दमयात्मना सदा। न देशकालाधुचितप्रतीक्षा, त्वङ्मांसविपिण्डविसर्जनाय ॥५५७॥
સદ્રુપ બ્રહ્મમાં પૂર્ણ, અદ્વૈત ને આનંદમયરૂપે સર્વદા રહેનાર જ્ઞાનીને ચામડી, માંસ ને વિષારૂપ સ્થલશરીરના ત્યાગમાટે એગ્ય દેશકાલાદિની અપેક્ષા નથી. પપ૭.
મેક્ષનું સ્વરૂપ કહે છે – देहस्य मोक्षो नो मोक्षो न दण्डस्य कमण्डलोः । अविद्याहृदयग्रन्थिमोक्षो मोक्षो यतस्ततः ॥ ५५८ ॥
શરીરને ત્યાગ મેક્ષ નથી, [ તથા] દંડને [R] કર્મડળને [ ત્યાગ પણ મોક્ષ નથી.] અવિદ્યારૂપ હૃદયની ગ્રંથિની