SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. નિવૃત્તિ જેથી મોક્ષ (છે, તેથી [મક્ષમાં દેશકાલાદિની અપેક્ષા નથી. ] પ૫૮. સ્કૂલશરીરના પડવાની સાથે આત્માને કોઈ સંબંધ નથી તેનું દષ્ટાંત આપે છે – कुल्यायामथ नद्यां वा शिवक्षेत्रेऽपि चत्वरे । पर्ण पतति चेत्तेन तरो: किं नु शुभाशुभम् ॥ ५५९ ॥ જે વહેળામાં, અથવા નદીમાં, કિંવા શિવમંદિરમાં કે ચટામાં [ઝાડપરથી ખરી પડેલું] પાંદડું પડે [] તેવડે ઝાડને શું સારું કે નઠારું [થાય છે?] પપ૯ - શરીરાદિના નાશથા આત્માનો નાશ થતો નથી એમ દષ્ટાંત આપીને સમજાવે છે – પત્રણ પુદાય રહ્યું નારાઘન્દ્રિયપ્રાધિયાં વિના | नैवात्मनः स्वस्य सदात्मकस्यानन्दाकृतेर्वृक्षवदस्ति चैषः ॥५६०॥ પાંદડાંના, ફૂલનાને ફલના નાશની પેઠે સ્થલશરીર, ઇંદ્રિયે, પ્રાણ ને બુદ્ધિને વિનાશ [થાય છે,] સહૃપ [ ] આનંદરૂપ પિતાના આત્માને વિનાશ નથીજ [Bતે] પણ આ આત્મા વૃક્ષની પેઠે નાશ પામ્યા વિના] રહે છે. પદ૦. આત્માની ઉપાધિના નાશવડે ઉપાધિવાળા આત્માને નાશ ભલે મનાય, પણ નિપાધક આત્માનો નાશ થતો નથી એમ કહે છે – प्रशानधन इत्यात्मलक्षणं सत्यसूचकम् । अनूद्यौपाधिकस्यैव कथयन्ति विनाशनम् ॥५६१॥ [આત્માના] અવિનાશી પણાને સૂચવનારું પ્રજ્ઞાનઘન
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy