________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. नैवेन्द्रियाणि विषयेषु नियुक्त एष, नैवापयुक्क उपदर्शनलक्षणस्थः । नैन क्रियाफलमपीषदवक्षते स,
सानन्दसान्द्ररसपानसुमत्तचित्तः ॥५५२॥ આ તટસ્થસ્વરૂપમાં સ્થિત થયેલા [] નિજાનંદરૂપ ઘાટા અમૃતના પાનવડે ઉન્મત્ત અંત:કરણવાળા [જીવન્મુક્ત પિતાની ઇન્દ્રિયને [રાગપૂર્વક] વિષયમાં પ્રવૃત્ત કરતા નથી, [અને] તે [તેમની] ક્રિયાના [સુખદુઃખરૂ૫] ફલને લેશ પણ જતા નથી. પપર.
સર્વોત્તમ બ્રહ્મવેતાને મહિમા બે કેવડે કહે છે – लक्ष्यालस्यगतिं त्यत्तवा यस्तिष्ठेत्केवलात्मना । शिव एव स्वयं साक्षादयं ब्रह्मविदुत्तमः ॥ ५५३ ॥
'નિર્ગુણ ને સગુણો [ અથવા આત્માને ને જડને] વિચાર ત્યજી દઈને જે અદ્વૈતરૂપે સ્થિત થાય છે, આ સર્વોત્તમ બ્રહ્મવેત્તા પિતે સાક્ષાત્ શિવજ [છે.] ૫૫૩.
जीवन्नेव सदा मुक्तः कृतार्थों ब्रह्मवित्तमः। उपाधिनाशाद् ब्रह्मैव सन्ब्रह्माप्यति निर्मलम् ॥५५४ :
સર્વોત્તમ બ્રહ્મવેત્તા જીવતાં જ સર્વદા મુક્ત [ને] કૃતાર્થ [છે, તે] બ્રહ્યાજ છતાં [ત્રણ શરીરરૂપ] ઉપાધિના નાશથી અકય બ્રહમાં સ્થિત થાય છે. પ૫૪. .
शैलुषो वेषसद्भावाभावयोश्च यथा पुमान् ।
तथैव ब्रह्मविच्छ्रेष्ठः सदा ब्रह्मैव नापरः ॥५५५॥ ( જેમ ભવા [ પિતે ] કાઢેલા [શ્રી આદિના] વેષના