________________
શ્રીવિવેકચૂડામણ.
४२३ મારી નાખે છે તે [ પરમાર્થમાં વિરોધ કરનાર] વિઘથી રહિત થયેલે સંસારરૂપ સાગરના પારને પામે છે. ૮૦.
શ્રી ગુરુના ઉપદેશાનુસાર પ્રયત્ન કરવાથી જ વૈરાગ્યની વૃદ્ધિવ ફલાસિદ્ધિ થાય છે એમ કહે છે -
विषमाविषयमार्गच्छतोऽनच्छबुद्धेः, प्रतिपदमभियातो मृत्युरप्येष विद्धि । हितसुजनगुरूत्या गच्छतः स्वस्य युक्त्या, प्रभवति फलसिद्धिः सत्यमित्येव विद्धि ॥ ८१ ॥
મલિન બુદ્ધિવાળા નિ ભયંકર વિષયોનું સેવન કરનારા[મનુષ્યને આ લિપ્રસિદ્ધ) કાલ ડગલે ડગલે પાસે આવે. લેજ જાણે. હિતનો ઉપદેશ કરનારા બ્રહ્મવેત્તા સદ્દગુરુના વચન પ્રમાણે નિ વેદાનુકુલી પોતાની યુક્તિવડે વર્તનામનુગોને [ તીવ્રવૈરાગ્યાદિની પ્રાપિવડે આત્મસ્વરૂપના જ્ઞાનરૂપ] ફુલની સિદ્ધિ થાય છે. [આ અર્થ સત્યજ છે એમ જાણ. ૮૧. - હવે મુમુક્ષુના કર્તવ્યને સ્પષ્ટ કરીને કહે છે – . मोक्षस्य काङ्क्षा यदि वै तवास्ति, त्यजातिदूराद्विषयान्विषं यथा । पीयूषवत्तोषदयाक्षमार्जव
રાનિત વાર્તાર્મિકા નિભાવશાત્ / ૮૨ .
જે તને નક્કી મેક્ષની ઈચ્છા હોય તેિ તે વિષની પિઠે [શબ્દાદિ વિષયેને બહુ દૂરથી ત્યજ, [તેને રમણીય પણાની બુદ્ધિથી કદીપણ વિચાર ન કર, અને જે મળી આવે તેમાં ] સંતોષ, [ દીન ને દુઃખીને ઉદ્ધાર કરવામાં ]