________________
જ૨૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. કરુણ, [ કુર વચનાદિના શ્રવણાદિમાં ] સહનશીલતા, સર લતા, મનની અત્યંત નિશ્ચલતા, ને ઈદ્રિયોનો નિગ્રહ [ઇત્યાદિ શુભ સાધનને નિરંતર આદરથી અમૃતની પેઠે સેવ. ૨.
આત્મજ્ઞાનનાં સાધનને પરિત્યાગ કરી દેહપષણમાંજ તત્પર રહેવાથી થનારી હાનિ કહે છે – अनुक्षणं यत्परिहृत्य कृत्यमनाद्यविद्याकृनबन्धमोक्षणम् । देहः परार्थोऽयममुष्य पोषणे यः सजते स स्वमनेन हन्ति ।। ८३।।
અનાદિ અવિદ્યાએ કરેલા [હું ને મારું આવા બંધથી મકળા થવા માટે જે સાધનાભ્યાસ ક્ષણે ક્ષણે કર્તવ્ય [ છે તેને] પરિત્યાગ કરીને આ બીજાના (કાગડા, કતરા ને શીઆળ આદિના ઉપગવાળું થલશરીર છે, તેના પિષ
માંજો જે મનુષ્ય ] તત્પર થાય છે તે [ મનુષ્ય] આપ્રિવૃત્તિ વડે પોતાને હણે છે, પોતાના દુઃખની પરંપરાને વધારે છે.) ૮૩.
शरीरपोषणार्थी सन् य आत्मानं दिदृक्षति । ग्राहं दारुधिया धृत्वा, नदी तर्तुं स गच्छति ॥ ८४ ॥
જે વિપરીત બુદ્ધિવાળે મનુષ્ય પોતાના સ્થલશરીરના પોષણની ઈચ્છાવાળે થયે છતાં આત્માના સાક્ષાત્કારને છે છે તે [વિપરીત બુદ્ધિવાળે મનુષ્ય મગરને લાકડાની બુદ્ધિવ પકડીને નદીને તરવાનો પ્રયત્ન કરે છે. ૮૪. મેહના પરિત્યાગવિના મોક્ષને લાભ થતું નથી એમ કહે છે –
मोह एव महामृत्युमुमुक्षोर्वपुरादिषु ।। मोहो विनिर्जितो येन स मुक्तिपदमर्हति ॥ ८५ ॥