SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. વિધિવાક્યજ પ્રવર્તક થાય છે એમ નથી, કિંતુ ઇચ્છિત પદાથેનું જ્ઞાન પણ પ્રવર્તક થાય છે. આ રાજા છે ” આવું જ્ઞાન થવાથી પ્રવર્તક વાક્યના અભાવમાં પણ રાજના દર્શનાદિ માટે લોકોની પ્રવૃત્તિ પિતાની મેળે જ થાય છે, તેમજ “તમારે ત્યાં પુત્ર જન્મ” એ વાક્ય સાંભળીને પિતા પોતાની મેળે જતકર્માદિમાં પ્રવર્તી થાય છે, તેથી વિધિવાયજ પ્રવર્તક છે એવો નિયમ નથી. ૪૦. હવે વિધવાથી વિલક્ષણ કેવલ “તવાર !” આદિ મહાવાક્ય વડે પણ શ્રીસષ્ણુની કૃપા વિના આત્મસાક્ષાત્કાર થઇ શકતે નથી એમ કહે છે - ઃ તિવારા શ્વપ્રજારામાજિ. दैशिकदयाविहीनैरपरोक्षयितुं न शक्यते पुरुः ॥ ४१ ॥ આત્મા નિરંતર પ્રકાશમાન છતાં પણ આચાર્યની કૃપાથી રહિત પુરુષવડે અખંડાથેનું પ્રતિપાદન કરનાર શ્રુતિવાક્યોથી (તેને) સાક્ષાત્કાર કરી શકાને નથી. આત્મ નિરંતર સ્વરૂપવડે ભાસમાન છતાં પણ સદ્ગરની કૃપાવિનાના પંડિત પુવડે પણ માત્ર અખંડ અર્થનું પ્રતિપાદન કરનાર ઉપનિષનાં મહાવાથી અનુભવી શકાતો નથી. બ્રહ્મવિધા સર્વ વિધાઓમાં અત્યંત શ્રેષ્ઠ હોવાથી શ્રીસદ્ગના અનુગ્રહવટેજ પ્રાપ્ત થાય છે. ૪૧. કર્મ ને ઉપાસનાદિવડે પવિત્ર અંત:કરણવાળે શુદ્ધ અધિકારી મહાવાક્યના અર્થના વિચારવડે પિતાની મેળે જ આત્માના સાક્ષાત્કારવાળા થાય છે તે ગુરુનું શું પ્રયોજન છે ? એમ ન માનવું એમ विरहितकाम्यनिषिद्धो, विहितानुष्ठाननिर्मलस्वान्तः । માત ઘણા વોર્થ, કુળ વિધતિ વય નમજોરથજૂ કરાર
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy