________________
૪૮૫
શ્રીવિવેકચૂડામણિ. स देवदत्तोऽयमितीह वैकता, विरुद्धधर्माशमपास्य कथ्यते । . यथा तथा तत्वालीति वाक्ये, विरुद्वधर्मानुभयत्र हित्वा ॥२४८॥ संलक्ष्य चिन्मात्रतया सदात्मनोरखण्डभाव: परिचीयते बुधैः । एवं महावाक्यशतेन कथ्यते, ब्रह्मात्मनोरैक्यमखण्डभावः ॥ २४९ ॥
જેમ તે આ દેવદત્ત છે આવાક્યમાં [તે અને આ એ બંનેના ] વિધવાળા ભાગને ત્યાગ કરીને એકતા કહેવાય છે, તેમ તરામણી” (તે બ્રહ્મ તું છે) આ વાક્યમાં [ ઈશ્વરમાં ને જીવમાં રહેલા ઉપાધિના વિધવાળા ધર્મોને ત્યાગ કરીને તે બંનેનું એકપણું કહેવાય છે. બંનેમાં (ઈશ્વરમાં તથા જીવમાં) રહેલા વિરેધવાળા (સર્વજ્ઞપણું તથા અપજ્ઞપણું ઇત્યાદિ) ધર્મોને ત્યાગ કરીને [તે બંનેને ] ચેતનમાત્રપણાવડે નિશ્ચય કરીને ઈશ્વરને ને જીવને અભેદભાવ વિવેકીવડે સાક્ષાત્કાર કરાય છે. એવી રીતે સેંકડો મહાવાક્ય વડે બ્રહ્મ ને આત્માની એકતારૂપ અખંડ ભાવ કહેવાય છે. ૨૪૮-૨૪૯.
ઉપર કહેલા અર્થને નક્કી કરવા શિષ્યને કહે છે – अस्थूलमित्येतदसन्निरस्य, सिद्धं स्वतो व्योमवदप्रतय॑म् । अतो मृषामात्रमिदं प्रतीतं, जहीहि यत्स्वात्मतया गृहीतम् । ब्राहमित्येव विशुद्धबुद्धया,विद्धि स्वमात्मानमखण्डबोधम् ॥२५०॥
[બ્રહ્મ સ્થલથી વિલક્ષણ [છે. આ શ્રુતિ) આને (સ્થૂલ, સૂક્ષ્મ ને કારણને) નિષેધ કરીને પિતાનાથી સિદ્ધ, આકાશના જેવું [અસંગને તર્કના અવિષયરૂપ બ્રહ્મ છે