SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાઉપદેશસહસ્ત્રી–ગબંધ. વૃત્તિઓના ભેદમાં એકરૂપપણથી વૃત્તિઓના ભેદે તે જ્ઞાનથી વ્યભિચાર પામે છે. જેમ સ્વપ્નમાં નીલ ને પીત આદિ આકારના ભેદરૂપ વૃત્તિઓ તેના જ્ઞાનરૂપથી વ્યભિચાર પામતાં [ છતાં ] પરમાર્થથી નથી એમ કહેવાય છે, તેમ જાગ્રતમાં પણ નીલ ને પીત આદિ વૃત્તિઓના ભેદો તે પિતાના જ્ઞાનથી જ વ્યભિચાર પામતા [ છતા] અસત્યરૂપ થવાને યોગ્ય છે. ૩૫. तस्याश्चावगतेरन्योऽवगंता नास्तीति न स्वेन स्वरूपेण स्वयमुपादातुं हातुं वा शक्यते अन्यस्य चाभावात् तथैवेति । एषाऽविद्या यन्निमित्तः संसारो जाग्रत्स्वप्नलक्षणस्तस्या अविद्याया विद्या नितिका इत्येवं त्वभयं प्राप्तोऽसि नात:परं जाग्रत्स्वप्नदुःखमनुभविष्यसि संसारदुःखान्मुक्तोऽसीચોર | ૨૬ / I તિ શ્રીમતિ ઇન્ II ૨ ll इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहस्यां गद्यबन्धे श्रीअवगतिनाम દ્વિતીએ પ્રજાનું || ૨ | તે જ્ઞાનને અન્ય જાણનાર નથી. એમ પોતાના સ્વરૂપવડે પિતાને ગ્રહણ કરવાને અથવા ત્યાગ કરવાને [ કેઈ] સમર્થ થતું નથી. અન્યના અભાવથી [ હું હવે આપની કૃપાથી પૂર્ણ છું.” શિષ્ય કહેલાને ગુરુ સ્વીકાર કરે છે:- ] તેમજ [ છે.] ઇતિ. જે નિમિત્તવાળે જાગ્રત્ ને સ્વપ્નના લક્ષણવાળે સંસાર
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy