SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેકામણિ. Lપર प्रपश्चो विस्मृतप्रायः स जीवन्मुक्त इप्यते ॥४२८॥ જેની આ પ્રજ્ઞા] સારી રીતે સ્થિર થયેલી હોય તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય, જેને આનંદ અંતરાયરહિત [હોય, ને જેને ભક્તાલેગ્યાદિરૂપ ] પ્રપંચ વિસરી ગયાજે [ હય, ] તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૨૮. लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः । बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते ॥ ४२९॥ જે [બ્રહ્મમાં] લીન બુદ્ધિવાળો છતાં પણ જાગે છે, [ને ઇંદ્રિય વડે પદાર્થના જ્ઞાનના અભિમાનરૂ૫] જાગ્રના ધર્મથી રહિત [ છે, ને] જેનું જ્ઞાન વાસનાથી રહિત [ છે, ]તે જીવન્મુક્ત કહેવાય છે. ૨૯ शान्तसंसारकलनः कलावानपि निष्कलः । यस्य चित्तं विनिश्चिन्तं स जीवन्मुक्त इष्यते ॥४३०॥ જેની સંસારસંબંધી કલ્પનાઓ નિવૃત્ત થઈ હોય, [] અવયવવાળે [ અથવા કલાઓને જાણનારે છતાં ] પણ અવયવિનાને [ અથવા જાણેલી કલાઓના અભિમાનવિનાને હોય, ને જેનું ચિત્ત જીવવામરવાની ] ચિંતાથી અત્યંતરહિત [હોય,] તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૩૦. वर्तमानेऽपि देहेऽस्मिञ्छायावदनुवर्तिनि । अहन्ताममताभावो जीवन्मुक्तस्य लक्षणम् ॥ ४३१॥ છાયાની પેઠે અનુસરનારું આ શુલશરીર વિધમાન
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy