________________
શ્રીવિવેકામણિ.
Lપર
प्रपश्चो विस्मृतप्रायः स जीवन्मुक्त इप्यते ॥४२८॥
જેની આ પ્રજ્ઞા] સારી રીતે સ્થિર થયેલી હોય તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય, જેને આનંદ અંતરાયરહિત [હોય, ને જેને ભક્તાલેગ્યાદિરૂપ ] પ્રપંચ વિસરી ગયાજે [ હય, ] તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૨૮.
लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः । बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते ॥ ४२९॥
જે [બ્રહ્મમાં] લીન બુદ્ધિવાળો છતાં પણ જાગે છે, [ને ઇંદ્રિય વડે પદાર્થના જ્ઞાનના અભિમાનરૂ૫] જાગ્રના ધર્મથી રહિત [ છે, ને] જેનું જ્ઞાન વાસનાથી રહિત [ છે, ]તે જીવન્મુક્ત કહેવાય છે. ૨૯
शान्तसंसारकलनः कलावानपि निष्कलः । यस्य चित्तं विनिश्चिन्तं स जीवन्मुक्त इष्यते ॥४३०॥
જેની સંસારસંબંધી કલ્પનાઓ નિવૃત્ત થઈ હોય, [] અવયવવાળે [ અથવા કલાઓને જાણનારે છતાં ] પણ અવયવિનાને [ અથવા જાણેલી કલાઓના અભિમાનવિનાને હોય, ને જેનું ચિત્ત જીવવામરવાની ] ચિંતાથી અત્યંતરહિત [હોય,] તે જીવન્મુક્ત કહેવાય છે. ૪૩૦.
वर्तमानेऽपि देहेऽस्मिञ्छायावदनुवर्तिनि । अहन्ताममताभावो जीवन्मुक्तस्य लक्षणम् ॥ ४३१॥ છાયાની પેઠે અનુસરનારું આ શુલશરીર વિધમાન