________________
૫૫૪
શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
[છતાં ] પણ [ તેમાં જેને] હુંપણાના ને મારાપણાના અભાવ [હાય તે ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૧.
अतीताननुसन्धानं भविष्यदविचारणम् । औदासीन्यमपि प्राप्तं जीवन्मुक्तस्य लक्षणम् ॥ ४३२ ॥ ગયેલાના સ્મરણના અભાવ, ભવિષ્યના વિચારને અભાવ, [ને] પ્રાપ્તમાં પણ ઉદાસીનપણું [ આ ] જીવન્મુક્તનું લક્ષણુ [ છે. ] ૪૩ર.
गुणदोषविशिष्टेऽस्मिन्स्वभावेन विलक्षणे । सर्वत्र समदर्शित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३३ ॥ આ ગુણદોષવાળા[ પ્રાણિપદાર્થ]માં [ને] સ્વભાવવડે વિલક્ષણ[ પ્રાણિપદાર્થ ]માં સર્વત્ર સરખી દૃષ્ટિવાળાપણું [ આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૩.
इष्टानिष्टार्थसंप्राप्तौ समदर्शितयाऽऽत्मनि ।
ઙમયત્રવિજાપૂરëૌનુંચ હેક્ષનમ્ ||૪૩૪ || પ્રિય ને અપ્રિય પદાર્થની પ્રાપ્તિમાં સમનશી પણાવડે [ તે ] અનેમાં [જેના ] અંત:કરણમાં વિકારરહિતપણું ( હર્ષ ને ખેદથી રહિતપણું) [ રહે આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૪,
ब्रह्मानन्दरसस्वादासक्तचित्ततया यतेः । અન્તર્વેદિવજ્ઞાન નીવન્મુહ્રય. હામ્ ॥ ૯૨૧ ॥
બ્રહ્માન દપ અમૃતના સ્વાદમાં નિમગ્ન થયેલા ચિત્તવડે ચેગીને અંતરના ને બહારના [પદાર્થેાના] ભાનના અભાવ [ થાય આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૫,