SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. [છતાં ] પણ [ તેમાં જેને] હુંપણાના ને મારાપણાના અભાવ [હાય તે ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૧. अतीताननुसन्धानं भविष्यदविचारणम् । औदासीन्यमपि प्राप्तं जीवन्मुक्तस्य लक्षणम् ॥ ४३२ ॥ ગયેલાના સ્મરણના અભાવ, ભવિષ્યના વિચારને અભાવ, [ને] પ્રાપ્તમાં પણ ઉદાસીનપણું [ આ ] જીવન્મુક્તનું લક્ષણુ [ છે. ] ૪૩ર. गुणदोषविशिष्टेऽस्मिन्स्वभावेन विलक्षणे । सर्वत्र समदर्शित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३३ ॥ આ ગુણદોષવાળા[ પ્રાણિપદાર્થ]માં [ને] સ્વભાવવડે વિલક્ષણ[ પ્રાણિપદાર્થ ]માં સર્વત્ર સરખી દૃષ્ટિવાળાપણું [ આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૩. इष्टानिष्टार्थसंप्राप्तौ समदर्शितयाऽऽत्मनि । ઙમયત્રવિજાપૂરëૌનુંચ હેક્ષનમ્ ||૪૩૪ || પ્રિય ને અપ્રિય પદાર્થની પ્રાપ્તિમાં સમનશી પણાવડે [ તે ] અનેમાં [જેના ] અંત:કરણમાં વિકારરહિતપણું ( હર્ષ ને ખેદથી રહિતપણું) [ રહે આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૪, ब्रह्मानन्दरसस्वादासक्तचित्ततया यतेः । અન્તર્વેદિવજ્ઞાન નીવન્મુહ્રય. હામ્ ॥ ૯૨૧ ॥ બ્રહ્માન દપ અમૃતના સ્વાદમાં નિમગ્ન થયેલા ચિત્તવડે ચેગીને અંતરના ને બહારના [પદાર્થેાના] ભાનના અભાવ [ થાય આ ] જીવન્મુક્તનું લક્ષણ [ છે. ] ૪૩૫,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy