SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધાન્તબિન્દુસ્તોત્ર. ૨૮૭ સર્વ તત્વ છે એમ સિંગતો કહે છે; અને અદિતીય પરમાત્માજ બ્રહ્મ છે, તે જીવનું વાસ્તવ સ્વરૂપ છે, ને માયાવડે સર્વજ્ઞપણુદિ વિશિષ્ટ જગત નું ઉપાદાનકારણ ને નિમિત્તકારણ છે, એમ ઔપનિસિદ્ધાંતને માનનારાઓ કહે છે. એવી રીતે વાદીઓના વિવાદો વડે સંદેહયુક્ત થયેલા ઈશ્વરના સ્વરૂપને નિર્ણય કરવા આચાર્યભગવાન કહે છે – વર્થ = શૈધું જ તપાવાગ, ન જૈન મીમાંસામતં વા विशिष्टानुभूत्या विशुद्धात्मकत्वात्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम्॥ અખંડાનુભવવડે નિવિકલ્પ ચૈતન્યરૂપપણાથી તે સાંખ્યમત નથી, શિવ નથી, પાંચરાત્ર નથી, જૈન નથી, અથવા મીમાંસકાદિને [મતી નથી, તેથી એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું.) સવિકલ્પ અનુભવથી ભિન્ન “તે તું છે ” ઈત્યાદિ વાક્યથી ઉત્પન્ન થયેલ અખંડાનુભવવડે નિર્વિકલ્પ, અદ્વિતીય ને ચૈતન્ય રૂ૫૫ણાથી સાંખ્યાદિ મતે વાસ્તવિક નથી. “તવૈક્ષત વઘુ સ્થાં વધે છે” (તે વિચારતું હવું, હું બહુ થઉં, ઉત્પન્ન થઉં, એ શ્રુતિમાં વિચારપૂર્વક સૃષ્ટિનું શ્રવણ થાય છે, તેથી જડપ્રધાન સ્વતંત્રપણે આ જગતનું ઉપાદાનકારણ નથી, તેથી સાંખ્યમત વાસ્તવિક નથી. એવી રીતે શિવમત, પાંચરાત્રમત તથા જૈનમત પણ શ્રુતિ તથા યુતિવડે બાધિત થવાથી અયુક્ત છે, વેદાંતનાં વા વૈદિક કર્મના અગરૂપ નથી, પણ સ્વતંત્ર ફલદાતા છે. વેદાંતવાક્યજન્ય જ્ઞાનથી મનુષ્યને સાક્ષાતજ પરમાનંદની પ્રાપ્તિરૂપ ને નિઃશેષ દુ:ખની નિવૃત્તિરૂપ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. એવી રીતે પ્રત્યક્ષ ફલવાળા, અબાધિત ને અજ્ઞાત
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy