________________
૨૮૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
અના જ્ઞાપકપણાવડે વેદાંતાનું સ્વત:જ પ્રમાણપણું હાવાથી બ્રહ્મ છેજ, તેથી મીમાંસકમતની સિદ્ધિ નથી. આશિબ્દવડે તાર્કિકાદિના મતનું પણ યુક્તપણું નથી એમ જણાવ્યું છે. બહુ શ્રુતિસ્મૃતિના ને યુક્તિના વિરાધથી તાર્કિકાદિના મતે પણ વાસ્તવિક નથી. આમ હાવાથી અદ્વિતીય, અબાધિત, સંગરહિત તે પરમાનંદભેધરૂપ હું છું, ને મારા શુદ્ધસ્વરૂપમાંજ માયાવડે પ્રતીત થયેલ ઈશ્વર આ જગતનું ઉપાદાનકારણુ તથા નિમિત્તકારણ છે. ૪.
બ્રહ્મ સર્વવ્યાપક છે એમ ઘણી શ્રુતિમાં કહ્યું છે, ને જીવ તા અણુજેવડા, વા આરના અગ્રભાગજેવડે, અથવા અંગૂઠાજેવડા કહ્યા છે; તે જીવનું બ્રહ્મથી અભિન્નપણું સ્વીકારતાં બ્રહ્મનું સર્વવ્યાપકપણું સિદ્ધ નહિ થાય એવી શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે:
-
•
न चोर्ध्वं न चाधो न चांतर्न बाह्यं, न मध्यं न तिर्यङ् न पूर्वापरादिक् । वियद्व्यापकत्वादखंडेकरूपस्तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥५॥
આકાશની પેઠે વ્યાપક હોવાથી માત્ર ઊ નથી, માત્ર નીચે નથી, માત્ર અંતર નથી, ખાધુ નથી, મધ્ય નથી, તિક્ નથી, પૂર્વીપરાદિક નથી, પણ અખંડેકરૂપ, અદ્વિતીય, અવશિષ્ટ, કેવલ, શિવ હું [ઉં.]
";
તત્ત્વમાન” ઇત્યાદિ મહાવાક્યામાં જીવના વાસ્તવિકસ્વરૂપને બ્રહ્મથી સ્પષ્ટ રીતે અભેદ કહેલા છે. જીવ સર્વ શરીરમાં વ્યાપક છતાં પણ ઉત્પદ્મરૂપ વા બુદ્ધિની વૃત્તિરૂપ ઉપાધિથી અંગૂઠાજેવડા વા આરના અગ્રભાગજેવડેાકે અણુજેવડા કહ્યો છે. જીવતું નિરુપાધિ કસ્વરૂપ બ્રહ્મ છે. તે બ્રહ્મ. ત્રાજારાત્રÆä:” આકાશની પેઠે