________________
શ્રીવિવેકચૂડામણિ.
એવી રીતે [ ખેલવામાં આવતી ] વૈખરીવાણી, શબ્દને પ્રવાહ, શાસ્ત્રના વ્યાખ્યાનનું કુશલપણું, [ ને લૈાકિક ] વિદ્વાનાની વિદ્વતા [ આ સઘળુ' આ લાકના] ભેગને માટે [ થાય છે, ] પણ મેાક્ષને માટે [ થતું] નથી. ૫૮.
૪૧૫
બ્રહ્મને નહિ જાણ્યું તેા શાસ્ત્રનું અધ્યયન નિષ્હ છે, તે બ્રહ્મને જાણ્યું તાપણુ શાસ્ત્રનું અધ્યયન નિરુપયોગી છે, એમ જણાવે છે:
अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला । विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ॥ ५९ ॥
[ અવિદ્યાથી ] પર [ રહેલા બ્રહ્મ ]તત્ત્વને ન જાણ્યું તા [ ગુરુપાસેથી ] શાસ્ત્રનું અધ્યયન [ કર્યું તે બ્રહ્મજ્ઞાનરૂપ ] વિનાનું [છે, અને અવિદ્યાથી] પ૨ [ રહેલા બ્રહ્મ] તત્ત્વને [ પેાતાના શ્રવણાદિરૂપ પ્રયત્નડે] જાણ્યું તેપણુ [ પછી કાંઈ પ્રત્યેાજન સિદ્ધ કરવાનું નહિ રહેલું હાવાથી ] શાસ્ત્રનું અવલેાકન નિષ્કુલ [ છે. ] ૫૯.
હવે વિચારરહિત શાસ્ત્રાધ્યયનના કરતાં આત્માનું જ્ઞાન સંપાદન કરવાની શ્રેષ્ઠતા જણાવે છે:
शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् । અત: પ્રયત્માજ્ઞાતવ્ય તત્ત્વજ્ઞસ્તવમાત્મન: ॥ ૬૦ ||
પરસ્પર વિવાદવાળાં શાસ્ત્રાના] શબ્દના સમૂહરૂપ માટું અરણ્ય [ સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યના ] ચિત્તને ભમાવવાંમાં કારણુરૂપ [ થાય છે, ] આથી [ વિચારના] સ્વરૂપને