________________
૪૧૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો.
-~-~
~
~
જાણનારાઓએ [ વિચારરૂપ ] પ્રયત્નથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જોઇએ. ૬૦.
અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાનવિના અન્ય સાધનોથી થતી નથી એમ કહે છે –
अज्ञानसर्पदष्टस्य ब्रह्मज्ञानौषधं विना। શિકુ વેચૈ રાત્રે મુ નૈઃ મિૌવ: દશ !
અજ્ઞાનરૂપ સર્ષે ડસેલાને બ્રહ્મજ્ઞાનરૂપ [ દિવ્ય] - ષધવિના [ વિચારરહિત ] વેદવડે અને શાસ્ત્રાવડે શું [ફલ થવાનું છે?] અને મંત્રો વડે [ તથા ] એસવર્ડ [ પણું ) શું [ ફલ થવાનું છે? કાંઈ નહિ.] ૧.
न गच्छति बिना पानं व्याधिरौषधशब्दतः ।। विनाऽपरोक्षानुभवं ब्रह्मशब्दैन मुच्यते ॥ २ ॥
[જેમ ઓસડ] પીધા વિના એસડના નામથી રોગ દૂર થતું નથી, તેમ બ્રહ્મના] અપક્ષજ્ઞાનવિના [ હું બ્રહ્મ છું આવા ] બ્રહ્મના શબ્દો વડે [ મનુષ્ય ] મેક્ષ પામતું નથી. ૬૨.
अकृत्वा दृश्यविलयमज्ञात्वा तत्त्वमात्मनः ।। बाह्यशब्दैः कुतो मुक्तिरुक्तिमात्रफलैर्नृणाम् ॥ ६३ ॥
[ દશ્ય ત્રણ કાલમાં નથી આવા દઢ નિશ્ચયવડે ] દશ્યને વિલય કર્યા વિના [અને] આત્માનું વાસ્તવિક
સ્વરૂપ જાણ્યા વિના [ હું બ્રહ્મ છે આવા ] કથનમાત્ર ફેલવાળા બહારના શબ્દવડે મનુષ્યોને મુક્તિ કયાંથી [ થાય ? નજ થાય. ] ૬૩.