________________
૪૧૪
શ્રીશંકરાચાય નાં અષ્ટાદશ રતા.
( ઇચ્છિત પ્રાણિપદાર્થની પ્રાપ્તિમાટે કરવામાં આવતા પ્રયત્ન) આદિના પાશે (કાંસાએ ) કરેલા [દુઃખરૂપ ] અંધને વિનાશ કરવાને પેાતાના વિના સેા કરાડ કલ્પાવડે ( થ્રજ્ઞાના દિવસેાવડે ) [ પણ ] કાણુ સમર્થ થાય ? [ બ્રહ્મા પણ સમર્થ ન થાય.] ૫૫.
બ્રહ્મ અને આત્માના એકપાના જ્ઞાનવિના મેાક્ષ પ્રાપ્ત થતા નથી એમ કહે છે:--
न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया । ब्रह्मात्मैकत्वबोधेन मोक्षः सिद्ध्यति नान्यथा ॥ ५६ ॥
બ્રહ્મ અને આત્માના એકપણાના જ્ઞાનવર્ડ [ મનુષ્યને ] મેાક્ષ સિદ્ધ થાય છે, બીજા ઉપાયથી [ તે સિદ્ધ થતા ] નથી. ચેાગવડે નહિ, સાંખ્યવડે નહિ, [ શ્રાંતસ્માર્ત ] કર્મવડે નહિ, [ ને ] વદ્યાવડે [ પણ ] નહિ. ૫૬.
वीणाया रूपसौन्दर्य, तन्त्रिवादनसौवम् । प्रजारञ्जनमात्रं तन्न साम्राज्याय कल्पते ॥५७॥
[જેમ ] વીણાના રૂપનું સુંદરપણું [ અને તેના ] તારા વગાડવાનું નિપુણપણું [ સાંભળનારા ] લેાકની પ્રસન્નતામાટેજ [છે, પણ ] તે ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિમાટે સમર્થ થતાં નથી, [ તેમ અન્ય સાધના લેાકેાને પ્રસન્ન કરવામાં ઉપયાગી થાય છે, પણ મેાક્ષના લાભમાટે ઉપયાગી થતાં નથી. ] ૫૭.
वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम् । वैदुष्यं विदुषां तद्वद्भुक्तये न तु मुक्तये ॥ ५८ ॥
•