________________
-
શ્રીવિવેકચૂડામણિ.
૪૧૩
બ્રહ્મભાવરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ પોતે જ પ્રયત્ન કરવો. જોઈએ, એમ દષ્ટાંત આપીને સમજાવે છે – पथ्यमौषधसेवा च क्रियते येन रोगिणा । आरोग्यसिद्धिदृष्टाऽस्य नान्यानुष्ठितकर्मणा ॥५३॥
જે રોગીવડે પથ્ય અને ઓસડનું સેવન કરાય છે તેના આરોગ્યની (રોગરહિતપણાની) સિદ્ધિ જોઈ [ છે, પણ] અન્યના સેવેલા [ઓસડ ને પથ્થરૂપ ] કર્મવડે [ રેગીના રોગરહિતપણુની સિદ્ધિ ક્યાંઈ જોઈ] નથી. ૫૩.
આત્માનું જ્ઞાન પણ પિતાના પ્રયત્નથી થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – वस्तुस्वरूपं स्फुटबोधचक्षुषा, खेनैव वेद्यं न तु पण्डितन । चन्द्रस्वरूपं निजचक्षुषैव, ज्ञातव्यमन्यैरवगम्यते किम् ॥५४॥
[ જેમ] ચંદ્રનું સ્વરૂપ પિતાના નેત્રવડેજ જાણવાગ્ય [ છે, ] અન્ય [મનુષ્યના નેત્રેવડે ] શું [ 0 ] જાણવામાં આવે છે ? [ તેમ બ્રહ્મથી અભિન્ન આત્મરૂપ ] - સ્તુનું સ્વરૂપ [ પણ પિતાના સ્વરૂપના ] સ્પષ્ટ જ્ઞાનરૂપ નેત્રવડે (વૃત્તિવડે) તેિજ જાણવાગ્ય [ છે, ] પણ. [અન્ય ] પંડિતવડે [તે જાણવાયેગ્ય] નથી. ૫૪.
પિતાના પ્રયત્નથી જ બંધની નિવૃત્તિ થઈ શકે છે એમ કહે છે – अविद्याकामकर्मादिपाशबन्धं विमोचितुं । कः शक्नुयाद्विनाऽऽत्मानं कल्पकोटिशतैरपि ॥५५॥
અવિદ્યા, કામ (પ્રાણિપદાર્થની તૃષ્ણા) અને કર્મ