________________
શ્રીઅપરાક્ષાનુભૂતિ.
૩૫૩
હવે આત્માના તથા શરીરના ભેદના નિરૂપણની સમાપ્તિ કરે છેઃएवं देहद्वयादन्य आत्मा पुरुष ईश्वरः । सर्वात्मा सर्वरूपश्च सर्वातीतोऽहमव्ययः ॥ ४० ॥
એવી રીતે [ સ્થૂલ ને સૂક્ષ્મ આ ]એ શરીરથી ભિન્ન. આત્મા શરીરને અધિષ્ઠાતા, સર્વના અધિષ્ઠાતા, સા આત્મા, સંતુ વાસ્તવિક સ્વરૂપ, સથી ભિન્ન,હું,( હું એવા શબ્દને ને જ્ઞાનના વિષય, ) [ ને ] ક્ષયાદિથી રહિતઅહંકારના સાક્ષી [છે.] ૪૦.
આત્માને અંતે શરીરેાથી ભિન્ન પ્રતિપાદન કરવામાં કાંઇ લાભ નથી એમ શંકા કરે છેઃ—
इत्यात्मदेहभागेन प्रपंचस्यैव सत्यता ।
यथोक्ता तर्कशास्त्रेण ततः किं पुरुषार्थता ॥ ४१ ॥ . ઉપર કહેલી રીતે આત્મા ને શરીરના પૃથક્પાવર્ડ ( બંનેના વિલક્ષણપણાના પ્રતિપાદનવર્ડ) જેમ ત શાઅવડે [ પ્રપંચની સત્યતા ] કહી છે, [તેમ] પ્રપંચનીજ સત્યતા [કહી,] તેથી તુચ્છ પુરુષા પણું [છે.]
તુચ્છ પુરુષાર્થપણું-જગતના સત્યપણાનું ભાન રહે ત્યાંસુધી ભયની નિવૃત્તિ થઇ શકે નહિ, તેથી આવા પ્રતિપાદનથી મનુષ્યને વાસ્તવિક પુરુષાર્થને લાભ થઈ શકશે નહિં, તેથી આ પ્રતિપાદનમાં તુચ્છ પુરુષાર્થપણું છે, એમ વાદીઓ કહે છે. ૪૧.
અંતેના ભેદજ્ઞાનનું પ્રતિપાદન તેમના અભેદજ્ઞાનને સમજાવવામાટે છે, તેથી તે બંનેના ભેદનાનનું પ્રતિપાદન નિરર્થક નથી એમ કહે છે;—
૨૩