________________
-
~
શ્રીવિવેકચૂડામણિ.
૬૦૧ अस्तीति प्रत्ययो यश्च यश्च नास्तीति वस्तुनि । बुद्धेरेव गुणावेतौ न तु नित्यस्य वस्तुनः ॥५७२॥
આત્મામાં જ્ઞાન થયા પહેલાં બંધ] છે આવી જે પ્રતીતિ [ છે, ] અને [ જ્ઞાન થયા પછી આત્મામાં બંધ] નથી આવી [ જે પ્રતીતિ છે,] આ બંને ગુણે બુદ્ધિનાજ [છે,] પણ સત્ય આત્માના નથી. પ૭ર.
બંધમણની કલ્પના આત્મામાં સંભવતી નથી એમ પુનઃ ઉપદેશ કરે છે –
अतस्तौ मायया क्लप्तौ बन्धमोक्षो न चात्मनि । निष्कले निष्क्रिये शान्ते निरवद्ये निरंजने । अद्वितीये परे तत्त्वे व्योमवत्कल्पना कुतः ॥५७३ ॥
આથી તે બંધક્ષ અવિદ્યાવડે [ આત્મામાં ] કલ્પાયેલા [ છે,] અને [ વસ્તુતાએ ] આત્મામાં નથી. નિરવયવ, કિયારહિત, શાંત, (રાગદ્વેષરહિત,) નિર્દોષ, નિરાવરણ, અદ્વિતીય [ને અવિઘાથી] પર આત્મામાં આકાશની પેઠે [ બંધમાક્ષની ] કલ્પના કયાંથી [સંભવે?] ૫૭૩.
હવે વાસ્તવિક સ્થિતિનું વર્ણન કરે છે – न निरोधो न चोत्पत्तिर्न बन्धो न च साधकः । न मुमुक्षुर्न थै मुक्त इत्येषा परमार्थता ॥ ५७४ ॥
[અહિં કઈ વસ્તુની] ઉત્પત્તિ નથી, [કઈ વસ્તુને ] નાશ નથી, બંધ નથી, [ બંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કરનારે]