________________
થીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. જિજ્ઞાસુ નથી, મોક્ષની ઈચ્છાવાળે નથી, અને મુક્ત પણ નથી, એવી આ પરમાર્થતા (ગુઢાર્થતા) [છે.] પ૭૪. A કરેલો ઉપદેશ સપ્રમાણ છે એમ કહેતા છતા ઉપદેશની સમાપ્તિ કરે છે -
सकलनिगमचूडास्वान्तसिद्धांतरूपं, परमिदमतिगुह्यं दर्शितं ते मयाऽद्य । अपगतकलिदोष कामनिर्मुक्तबुद्धि, स्वसुतवदसकृत्वां भावयित्वा मुमुक्षुम् ॥५७५॥
તમે ગુણના દેથી રહિત, કામનારહિત અંત:કરણવાળા, [] મોક્ષની ઈચ્છાવાળા તને પિતાના પુત્રની પેઠે માનીને મેં સર્વ ઉપનિષદોના હદયના સિદ્ધાંતરૂપ, શ્રેષ્ઠ [] અતિગુહ્ય આ [ આત્મા ને અનાત્માનું વિવેચન] તને આજ ઘણી વાર ઉપદેશ્ય [ છે.] ૧૭૫.
ઉપદેશના ગ્રહણનું ફલ કહે છે – इति श्रुत्वा गुरोर्वाक्यं प्रश्रयेण कृतानतिः । स तेन समनुज्ञातो ययौ निर्मुक्तबन्धनः ॥ ५७६ ॥
એવી રીતે [ પિતાના] શ્રીસદ્દગુરુને ઉપદેશ સાંભળીને તે [ શિષ્ય તેઓશ્રીને] પ્રેમપૂર્વક પ્રણામ કરતે [છતે તેઓશ્રીવડે અનુજ્ઞા (રજા) પામેલે બંધનથી મેળે (જીવન્મુક્ત) થયેલ [પિતાના પ્રારબ્દાનુસાર કેઈ દેશભણી] ગયે. પ૭૬.
શત્રુ પણ ત્યાંથી સ્વતંત્રપણે વિચારવા લાગ્યા એમ કહે છે