________________
શ્રીવિચૂિડામણિ. गुरुरेव सदानन्दसिन्धौ निर्मनमामसः । पावयन्वसुधां सर्वी विचचार निरन्तरः ॥ ५७७ ॥
બ્રહ્માનંદરૂપ સાગરમાં જેમનું મન ડૂબેલું છે એવા [અને] ભેદદ્દષ્ટિવિનાના શ્રી ગુરુ પણ સર્વ પૃથિવીને (પૃથિવીપરના મનુષ્યને) [ દર્શનાદિવડે ] પવિત્ર કરતા [ છતા પિતાના કે અન્યજનના પ્રારબ્ધાનુસાર ] વિચરવા લાગ્યા. પ૭૭.
આ ગ્રંથ રચવાનો હેતુ કહે છે – इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणम् । निरूपितं मुमुक्षूणां सुखबोधोपपत्तये ॥ ५७८ ॥
મેક્ષ મેળવવાની ઈચ્છા રાખનારાઓને અનાયાસે જ્ઞાનની પ્રાપ્તિ થવા માટે સદ્દગુરુ [] શિષ્યના સંવાદવડે એવી રીતે આત્મસ્વરૂપનું નિરૂપણ કર્યું છે. પ૭૮.
આ ગ્રંથના અધિકારીના લક્ષણનું નિરૂપણ કરે છે -- हितमिदमुपदेशमाद्रियन्तां, विहितनिरस्तसमस्तचित्तदोषाः। માણુવિતા પ્રાન્તરિ, તિસિવાયત મુમુક્ષથે જ
જેઓ શાસ્ત્રાપ્ત કર્મવડે અંત:કરણના સર્વે દેથી રહિત થયેલા, સંસારનાં સુખમાં ઈચ્છાવિનાના, અત્યંત શાંત ચિત્તવાળા, ઉપનિષદોમાં પ્રીતિવાળા, નેિ મોક્ષની ઈચ્છાવાળા યતિઓ [ હોય તેઓ] આ મોક્ષ આપનાર ઉપદેશને આદર કરે. પ૭૯,
આ ગ્રંથ માત્ર પરોપકાર માટે રચેલે હોવાથી તેનું શ્રેપણું દર્શાવે છે – સંસાઘરિ તાપમાનજૂિતરાથखिन्नानां जलकांक्षया मरुभुवि भ्रान्त्या परिभ्राम्यताम् ।