________________
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
अत्यासन्नसुधाम्बुधिं सुखकरं ब्रह्माद्वयं दर्शयत्येषा शङ्करभारती विजयते निर्वाणसन्दायिनी ॥ ५८० ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्य श्रीमच्छङ्कराचार्यविरचितः શ્રાવિવેચૂડામાં: સંપૂર્છા ॥ ૨૬ ॥
સંસારરૂપ માર્ગમાં [ ત્રિવિધ] તાપરૂપ સૂર્યનાં કિરણાથી ઉપજેલા દાહની પીડાથી ખેદ પામેલા, [ અને ] જલની અભિલાષાવડે ભ્રાંતિથી [ વિષયરૂપ ] જલરહિત ભૂમિમાં પરિભ્રમણુ કરનારાને અત્યંત સમીપમાં સુખ કરનાર અદ્વૈતપ્રારૂપ અમૃતના સાગરને દેખાડતી પરમશાંતિ આપનારી આ શ્રીશકરની વાણી સર્વથી શ્રેષ્ઠ છે. ૫૮૦.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિત્રાજકાના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીવિવેકચૂડામણનામના પ્રકરણગ્રંથરૂપ સેાળમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઇ. ૧૬.
૪