SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. आवृतेः सदसत्त्वाभ्यां वक्तव्ये बन्धमोक्षणे । नावृतिर्ब्रह्मणः काचिदन्याभावादनावृतम् ॥ यद्यस्त्यद्वैतहानिः स्याद्द्द्वैतं नो सहते श्रुतिः ॥ ५७० ॥ [શુદ્ધષ્ઠાને ] આવરણ હાવાથી ને આવણ નહિ હોવાથી અંધ ને માક્ષ કહેવાયોગ્ય [થાય, પણ અન્ય[વસ્તુ]ના અભાવથી [ શુદ્ધ ]શ્રાને કોઇ આવરણ નથી, [તેથી તે ] આવરણથી રહિત [ છે, આવરણથી રહિત હાવાથી તેના માક્ષના પણ અભાવ છે.] જો [શુદ્ધશ્રદ્દાથી ભિન્ન કાંઇ ] છે [ એમ કહેા તા] અદ્વૈતની હાનિ થાય છે, [ અને એકજ અદ્વિતીય બ્રહ્મ છે એમ કહેનારી ] શ્રુતિ દ્વૈતને સહન કરતી નથી. પ૭૦. -- સિદ્ધ થયેલા અર્થનુ દૃષ્ટાંતસહિત નિરૂપણ કરે છેઃबन्धं च मोक्षं च मृषैव मूढा, बुद्धेर्गुणं वस्तुनि कल्पयन्ति । गावृतिं मेघकृतां यथा रवौ, यतोऽद्वयासङ्गचिदेतदक्षरम् ॥५७१॥ જેમ અવિવેકીએ વાદળાએ કરેલા નેત્રના આવરણને [ સ્વયંપ્રકાશ ] સૂર્યમાં [ મિથ્યા ] ક૨ે છે, [તેમ અવિવેકીએ અવિદ્યાના કાર્યરૂપ] બુદ્ધિના ગુણ બંધ તથા માક્ષને [અસંગ] આત્મામાં મિથ્યાજ [ ક૨ે છે. ] જેથી આ અવિનાશી, અદ્ભુત, અસંગ ને ચેતનરૂપ [છે, તેથી તેમાં અધમેાક્ષના સંભવ નથી, ] ૫૭૧. આત્મજ્ઞાન થયા પહેલાં આત્માને અંધ હતા, તે આત્મજ્ઞાન થવાથી તે બધની નિવૃત્તિ થઇ, એમ જે લેાકમાં મનાય છે તે વાસ્તવિક નથી એમ કહે છેઃ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy