________________
શ્રીવિવેકચૂડામણિ.
તે [ સર્વના ] નાતા આત્માને [તું] અતિસૂક્ષ્મ બુદ્ધિવડે
જાણું. ૨૧૩-૨૧૪.
શૂન્યતા ( સર્વના અભાવને ) કાઇ સાક્ષી ન હેાવાથી શૂન્યની સિદ્ધિ થઇ શકતી નથી, અથવા સર્વને સાક્ષી સ્વતઃસિદ્ધ હોવાથી તેને અન્ય સાક્ષીની અગત્ય નથી, એમ કહે છેઃ
-
तत्साक्षिकं भवेत्तत्तद्यद्यद्येनानुभूयते । कस्याप्यननुभूतार्थे साक्षित्वं नोपयुज्यते ॥ २१५ ॥
૪૭૩
જે રે [વસ્તુ] જેવડે અનુભવાય છે તે તે [વસ્તુ] તે સાક્ષીવાળી [ હાવાથી સિદ્ધ થાય છે. ] નહિ અનુભવેલા પદાર્થમાં કાઇનું પણ સાક્ષીપણું ઉપયાગી થતું નથી. ૨૧૫. સાક્ષીને સાક્ષી માનતાં અનવસ્થાદેષ થાય છે એમ કહે છેઃ— अलौ स्वसाक्षिको भावो यतः स्वेनानुभूयते ।
अतः परं स्वयं साक्षात्प्रत्यगात्मा न चेतरः ॥ २१६ ॥
જેથી આ પેાતાવડે અનુભવાય છે, [ તેથી આ] પેાતાના સાક્ષીવાળા પદાર્થ[ છે,-સ્વસંવેદ્ય છે,] આથી અંતરાત્મા પોતે સાક્ષાત્ શુદ્ધ [ ચેતન-સાક્ષી-છે,] પણ બીજો [ કાઈ સાક્ષી] નથી. ૨૧૬.
એ સાક્ષી અથવા આત્માના સ્વરૂપતે સ્પષ્ટ કરીને કહે છેઃजाग्रत्स्वमसुषुप्तिषु स्फुरतरं योऽसौ समुज्जृम्भते, प्रत्यग्रूपतया सदाऽहमहमित्यन्तः स्फुरन्नैकधा । नानाकारविकार भागिन इमान्पश्यन्नहंधीमुखान्, नित्यानन्दचिदात्मना स्फुरति तं विद्धि स्वमेतं हृदि ॥ २९७ ॥