________________
४७४
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
જે આ [આત્મા) સદા (સર્વ અવરથાઓમાં) હું હું એવી રીતે અંતરાત્મપણા વડે અંતરમાં એકરૂપે કુરતે [૭] જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિમાં વધારે સ્પષ્ટ વિલાસ કરે છે, ને જે] અનેક આકારવાળા વિકારયુક્ત આ અહં. કારાદિને [પ્રમાણુના વ્યાપારવિનાપ્રકાશ [છો] હૃદયમાં સપે, આનંદરૂપે ને ચેતનરૂપે કુરે છે તે આને [તું ! આત્મા જાણું. ૨૧૭.
ચેતનના આભાસરૂપ જીવ આત્મા નથી, પણ શુદ્ધાત્મા આત્મા છે એમ કહે છે – घटोदके बिम्बितमबिम्बमालोक्य मूढो रविमेव मन्यते । तथा चिदाभासमुपाधिसंस्थं, भ्रान्त्याऽहमित्येव जडोऽभिमन्यते॥२१८॥
જેિમ અવિવેકી [પુરુષ) ઘડાના જલમાં પ્રતિબિંબરૂપે જણાતા સૂર્યના બિંબને જોઈને [] સૂર્યજ [ છે એમ ] માને છે, તેમ અવિવેકી [પુરુષ બુદ્ધિરૂપ] ઉપાધિમાં રહેલા ચિદાભાસને (ચેતનના પ્રતિબિંબને) ભ્રમવડે હું (આત્મા ) એમજ અભિમાન કરે છે. ૨૧૮.
ઉપાધિને ત્યાગ કરી શુદ્ધાત્માને જાણવાથી મોક્ષ થાય છે એમ નીચેના ચાર કલોકવડે કહે છે – घटं जलं तद्तमर्कबिम्ब, विहाय सर्व विनिरीक्ष्यतेऽर्कः । तटस्थ एतत्रितयावभासकः, स्वयंप्रकाशो विदुषा यथा तथा ॥२१९॥ देहं धियं चित्प्रतिबिम्बमेतं, विसृज्य बुद्धौ निहितं गुहायाम् । द्रष्टारमात्मानमखण्डबोध, सर्वप्रकाशं सदसद्विलक्षणम् ॥ २२० ॥