________________
કરેલાના જેવી ત્યાગની બુદ્ધિ થાય છે. મનને નિયમમાં રાખનારાએને શરીરથી ને ઘરથી [એમ] સંન્યાસ પણ બે પ્રકારને થાય છે. ૧૪.
અહંતા તથા મમતા દુઃખના સ્થાનરૂપ હેવાથી તેના ત્યાગને ઉપદેશ કરે છે--
यः कश्चित्सौख्यतोखिजगति यतते नैव दुःखस्य हेतो. देहेऽहंता तदुत्था स्वविषयममता चति दुःखास्पदे है। जाननोगाभिघातानुभवति यतो नित्यदेहात्मबुद्धि-, भीर्वापुत्रार्थनाशे विपदमध परामेति नारातिनाशे ॥१५॥
Jત્રણ લેકમાં જે (ઍ) કેઈ સુખની પ્રાપ્તિમાટે ન કર છે, અને માટે [કેઈ યત્ન] નથીજ [કરતું. શરીરમાં હુંપણું ને તેથી ઉત્પન્ન થતું પિતાના [મનાતા] વિષયમાં મારાપણું આ બે દુઃખનાં સ્થાન [છે, આમ] જાણ [છતે પણ મનુષ્ય જેથી નિરંતર શરીરમાં આત્માની બુદ્ધિવાળ [ રહે છે, તેથી] રેગ ને માર આદિ [દુઃખને] અનુભવે છે, તથા જી, પુત્ર ને દ્રવ્યના નાશમાં [તેઓમાં મારાપણાની બુદ્ધિ હેવાને લીધે]
ટા દુઃખને પ્રાપ્ત થાય છે, [ પણ શત્રુમાં મારા પણાની બુદ્ધિ ન હોવાથી ] શત્રુના નાશમાં [ તે દુઃખને પ્રાપ્ત થત ] નથી૧૫.
ગૃહસ્થ ઘરમાં રહીને પણ વિવેકવડે અહંતામગતાને ત્યજી શકે છે એમ જણાવે છે –