________________
}
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદેશ રત્ના.
तिष्ठन् गेहे गृहेशोऽप्यतिथिरिव निजं धाम गंतुं चिकीर्षुगैहस्थं दुःखसोस्यं न भजति सहसा निर्ममत्वाभिमानः । आयात्रा यास्यतीदं जलदपटलवद्यातृ यास्यत्यवश्यं, देहाद्यं सर्वमेव प्रविदितविषयो यत्र तिष्ठत्ययत्नः ॥ १६ ॥
પોતાના નિવાસસ્થાને જવાની ઇચ્છાવાળા અતિથિની પેઠે [ પોતાના મનાતા ] ઘરમાં રહેતાં [છતાં] પણ મારાપણાથી ને હુ પણાથી રહિત ગૃહસ્થ ઘરસંબ ંધી દુ:ખસુખને વેગથી પ્રાપ્ત થતા નથી, [કિંતુ ] વાદળાની પેઠે આ શરીરાદ્ધિ સર્વેજ [વિષયે ] આવનાર અવશ્ય આવશે,[ અને ] જવાના [અવસ્ય] જશે, [આમ] વિષયાના સ્વરૂપને યથાર્થ જાણનાર [તે] યત્નરહિત [ થયા છતા ] જેમાં ( ઘરમાં ) રહે છે. ૧૬.
થ્યાગળ જે એ પ્રકારના સન્યાસનાં નામ ક્યાં હતાં તેનાંલક્ષણા કહે છે:
शक्त्या: निर्मोकतः स्वाद्वहिरहिरिव यः प्रव्रजन् स्वीयगेहाच्छायां मार्गमोत्थां पथिक इव मनाक् संश्रये देहसंस्थाम् । त्पर्याप्तं तरुभ्यः पतितफलमयं प्रार्थये द्वैश्यमत्रं, स्वात्मारामं प्रवेष्टुं स खलु सुखमयं प्रव्रजेद्दे हतोऽपि ॥ १७ ॥
[ પેાતાના] સામર્થ્યવડે પેાતાની કાંચળીમાંથી બહાર [નીકળી જતા ] સર્પની પેઠે જે [પુરુષ વૈરાગ્યના અલવર્ડ ] પોતાના ઘરમાંથી નીકળી જતા [છતા] માર્ગનાં ઝાડાની પડેલી છાયાના [ આશ્રય કરતા ] પ્રવાસીની પેઠે થાડા સમય શરીરની સ્થિતિના ઉપાયના આશ્રય કરે. આ ભૂખ મટે તેટલાં ઝાડામાંથી