________________
૨૫
(6
ધર કર્યાં આવ્યુ એમ પૂછાવતાં તે દાસીએ બડનમિશ્રની પંડિતાદને પરીક્ષપણે જણાવવા નીચે પ્રમાણે ઉત્તર કહેવરાવ્યું: -- વેદો સ્વત:પ્રમાણ છે કે પરત:પ્રમાણ છે? પ્રાણીઓને કુલ આપનાર કર્મો છે કે ઈશ્વર છે? તે જગત્ નિત્ય છે કે અનિત્ય છે ? ઇત્યાદિ શાસ્ત્રીય વિષયના પ્રશ્ના ને ઉત્તરા જેમના ધરના દ્વારઆગળ લટકાવેલા પાંજરામાં રહેલાં મેનાં તે પાપટ કરી રહ્યાં છે તે પડિત મંડનિમશ્રનું ઘર છે એમ જાણેા.
"9
દાસીઓએ બતાવેલે માર્ગે ચાલતાં ચાલતાં તેમણે બતાવેલા ચિહ્નઉપરથી મડમિશ્રનુ ધર ઓળખી તે ધરમાં આચાર્યભગવાને પ્રવેશ કર્યાં. તે દિવસે મંડનના પિતાનું શ્રાદ્ધ હાવાથો આ સંન્યાસીને અચાનક પેાતાને ઘેર આવેલા જોઇને મંડમિશ્રને ક્રાધ ઉપન્યા, તેથી તેમણે આચાર્યભગવાનને સત્કાર ન કર્યાં, પણ વ્યવહારપક્ષે કાંઇક તેમનું અપમાન થાય એવી પ્રવૃત્તિ કરી, પછી ત્યાં પધારેલા વ્યાસભગાન્તા સમજાવવાથી મડમિશ્ર કાંઈક શાંત થયા, તે તેમને સત્કાર કરી ભિક્ષાનું નિમંત્રણ કર્યું. આચાર્યભગવાને મડનમિશ્રને કહ્યું કે: - હું મંડન ! આ શરીરનું અન્નની ભિક્ષા લેવામાટે અહિં આવવુ થયું નથી, પણ કમ અને જ્ઞાનમાં કાણુ શ્રેષ્ઠ છે? તેના શાસ્ત્રાર્થ કરીય કરવામાટેની વાભિક્ષા લેવામાટે અહિં આગમન થયુ છે, માટે તમારે પ્રસન્નમને તે ભિક્ષા આપવી. જો તમારે કર્મમત શ્રેષ્ઠ ઠરે તે મારે તમારા શિષ્ય થઈ તે મત અંગીકાર કરવા, તે જો મારો નાનમાગ શ્રેષ્ઠ ઠરે તે તમારે મારા શિષ્ય થઇ તેને સ્વીકાર કરવા.” મડનમિશ્ર આ વયને સાંભળી પ્રસન્ન થયા, ને કહ્યું:-“ હે સ્વામિન્ હું તે વિષેના શાસ્ત્રા કરવા પ્રસન્નમને તૈયાર છુ. મારા મનમાં ધણા દિત્રસ થયાં એવી ઇચ્છા હતી કે મારે કાઈ સમર્થ પતિની સાથે શાસ્ત્રાર્થ થાય તેા ઠીક, કે જેથી પડિતાને મારા મુદ્ધિવિભવ