SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅપરક્ષાનુભૂતિ. ૩૫ જ્યારે (અજ્ઞાનવાળી અવસ્થામાં ) અજ્ઞાનથી દ્વિતજેવું થાય છે, ત્યારે અન્ય [અન્યને જુએ છે, અને જ્યારે ( જ્ઞાનવાળી અવસ્થામાં ) સર્વને આત્મપણા વડે જુએ છે ત્યારે અન્ય અન્યને અણુમાત્ર પણ જિતે] નથી. અંતઃકરણની વૃત્તિ જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે જોનારે, જેવાના પદાર્થો, ને તે સર્વનું જ્ઞાન આવી ત્રિપુટીરૂપ દૈત પ્રતીત. થાય છે, પણ જ્યારે અંતઃકરણની વૃત્તિ અંતર્મુખ થઈ બ્રહ્મમાં વિલીન થાય છે ત્યારે દૈત રહેતું નથી, અતજ રહે છે. આવી રીતે એક બ્રહ્મમાં અજ્ઞાનકાલે દૈતની પ્રતીતિ ને જ્ઞાનકાલે અદ્વૈતાનુભવ થઈ શકે છે. પ૩. અદૈતજ્ઞાનથી થનારું ફલ કહે છે – यस्मिन्सर्वाणि भूतानि ह्यात्मत्वेन विजानतः । . न वै तस्य भवेन्मोहो न च शोकोऽद्वितीयत: ॥ ५४ ॥ - જ્યારે ( જે જ્ઞાનવાળી અવસ્થામાં ) સર્વ ભૂતેને આત્મપણા વડે અનુભવ્યાં, ત્યારે તે જ્ઞાનવાળી અવસ્થામાં) [તે જ્ઞાનીને અદ્વિતીયપણુથી મેહ (બ્રમ) થતું નથી જ, ને શેક [ પણ તે ] નથી. ૫૪. શોકના કારણે દૈતના અભાવમાં પ્રમાણુ કહે છે – अयमात्मा हि ब्रह्मैव सर्वात्मकतया स्थितः।। इति निर्धारितं श्रुत्या बृहदारण्यसंस्थया ॥ ५५ ॥ સર્વના આત્મરૂપે રહેલે આ આત્મા પ્રસિદ્ધ બ્રહ્મજ છે, આમ બૃહદારણ્યકમાં રહેલી [ “સપનામાં ત્ર”— આ આત્મા બ્રહ્મ છે, આ ] શ્રુતિવડે નક્કી કરેલું છે. પ૫
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy