________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. શેકાદિનું કારણ આ લોકજ છે, ને તે વિદ્યમાન છતાં શેકાદિને અભાવ કેમ થઈ શકે ? એમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે –
अनुभूतोऽप्ययं लोको व्यवहारक्षमोऽपि सन् । असद्रूपो यथा स्वप्न उत्तरक्षणबाधत: ॥ ५६ ॥
આ [ જાગ્રતમાં પ્રતીત થતે ] લોક અનુભવાયેલ છતાં પણ ]િ વ્યવહારને છતાં પણ ઉત્તરક્ષણમાં ( જ્ઞાનના સમયમાં ) બાધ પામવાથી મિથ્થારૂપ [છે, જેમ સ્વપ્ન. ( સ્વપ્નાવસ્થાને લોક-જગતુ.) ૫૬.
- દષ્ટાંતને સ્પષ્ટ કરતા છતા કહેલા ન્યાયનો બીજી અવસ્થામાં -અતિદેશ કરે છે –
स्वप्नो जागरणेऽलीक: स्वप्नेऽपि जागरो न हि । द्वयमेव लये नास्ति लयोऽपि [भयोर्न च ॥ ५७ ॥
જાગ્રતમાં સ્વપ્ન મિથ્યા છે, સ્વપ્નમાં પણ જાગ્રતુ નથી, સુષુપ્તિમાં ]િ બંનેજ ( જાગ્રત્ ને સ્વપ્ન) નથી, છે અને બંનેમાં (જાગ્રત્ ને સ્વપ્નમાં) સુષુપ્તિ પણ નથી. પ૭.
ઉપરના વિષયો ઉપસંહાર કરતા હતા સિદ્ધ થયેલા અર્થને કહે છે –
त्रयमेवं भवेन्मिथ्या गुणत्रयविनिर्मितं । अस्य द्रष्टा गुणातीतो नित्यो ह्येकाश्चदात्मक: ॥ ५८ ॥
એવી રીતે ત્રણ ગુણેથી ઉપજેલી ત્રણ [અવસ્થાઓ) મિથ્યા કરે છે. આને (ત્રણે અવસ્થાઓનો) સાક્ષી ગુણોથી રહિત, અવિનાશી એક ને ચેતનરૂપ [છે.] ૫૮.