________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
- ૩૬૧
જાગ્રદાદિ અવસ્થાની પેઠે જીવપણું પણ મિથ્યા છે એમ દષ્ટાંતસહિત કહે છે – यद्वन्मृदि घटभ्रांतिं शुक्तौ वा रजतस्थितिं । तद्वद्ब्रह्मणि जीवत्वं वीक्ष्यमाणो न पश्यति ॥ ५९ ॥
જેમ માટીમાં ઘડાની ભ્રાંતિને અથવા છીપમાં રૂપાની રિથતિને [ માટીને વા છીપને જાણ્યા પછી પુરુષ જેતે નથી, તેમ [ બ્રહ્મને આત્મપણુવડે] અનુભવનાર [જ્ઞાની] બ્રહ્મમાં જીવપણું જેતે નથી. ૫૯.
અજ્ઞાનવાળી અવસ્થામાં જવબ્રહ્મને જે ભેદ પ્રતીત થાય છે તે ભેદ કથનમાત્ર છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે – यथा मृदि घटो नाम कनके कुण्डलाभिधा । शुक्ती हि रजतरयातिर्जीवशब्दस्तथा परे ॥ ६० ॥
જેમ માટીમાં ઘડો [એવું] નામ, સેનામાં કુંડલ એવું નામ, ને છીપમાં રૂપું એવું નામ [ છે, ] તેમ બ્રહ્મમાં જીવ એવું નામ છે, વસ્તુતાએ જીવન બ્રહ્મથી ભેદ નથી.] ૬૦,
જીવની પેઠે સર્વ જગત પણ બ્રહ્મમાં નામમાત્ર છે એમ લાકમાં પ્રસિદ્ધ અનેક દૃષ્ટાંતવડે કહે છે – यथैव व्योम्नि नीलत्वं यथा नीरं मरुस्थले । पुरुषत्वं यथा स्थाणौ तद्वद्विश्वं चिदात्मनि ॥ ६१ ॥
જેમ પ્રસિદ્ધ આકાશમાં નીલાપણું–આસમાનીપણું,-- જેમ નિલભૂમિમાં (રણમાં) જલ, [ ] જેમ [ઝાડના] હુંઠામાં પુરુષપણું [મિથ્યા છે,] તેમ ચેતનરૂપ આત્મામાં ગત્ [ મિથ્યા છે.] ૧.