________________
૨૧૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
પ્રપંચને વિલીન કરવાવડે બ્રહ્મસ્વરૂપજ અવશેષ રહે છે એમ કહ્યું તેમાં શું પ્રમાણ છે ? એમ શંકા થાય છે તેના ઉત્તરમાં કહે છે –
सत्यज्ञानानन्दं प्रकृतं परमात्मरूपमद्वैतम् ।। अवबोधयन्ति निखिला: श्रुतयः स्मृतिभिः समं समस्ताभिः॥१४॥
સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ, રૂપ, પરમાત્મસ્વરૂપ નિ અને સેવે શ્રુતિઓ સેવે સ્મૃતિઓ સહિત પ્રતિપાદન કરે છે.
સત્યરૂપ, જ્ઞાનરૂપ, પરમાનંદસ્વરૂપ, યસ્વરૂપ, પરમાત્મસ્વરૂપ, અને દૈતરહિત લક્ષણવાળા તત્વને સર્વે સ્મૃતિઓ સહિત સર્વ કૃતિઓ પ્રતિપાદન કરે છે. ૬૪.
જીબ્રહ્મના એકપણને બોધ કરનાર મહાવાના અંગભૂત અવાંતરવા પણ આ અર્થનેજ કહે છે એમ કહે છે –
एकन्वबोधकानां निखिलानां निगमवाक्यजालानाम् । वाक्यान्तरााण सकलान्यभिधीयन्ते स्म शेषभूतानि ॥ ६५ ॥
સઘળાં બીજાં વાક્યોને એકપણાને બંધ કરનાર સમગ્ર વેદવાક્યના સમૂડના શેષભૂત કહે છે.
જગતની ઉત્પત્તિ, જગતની સ્થિતિ, જગતને પ્રલય, જગતને નિયમમાં રાખવું, અને જીવરૂપે શરીરમાં પ્રવેશાદિ આ પાંચ પ્રકારના અર્થવાદરૂપ સઘળાં અવાંતરવાક્યોને અતનું પ્રતિપાદન કરનાર સમગ્ર ઉપનિષદેનાં વાના સમૂહના અંગભૂતરૂપે વેદવડે અને મૂત્રકારાદિવડે કહેવાય છે. ૬૫.
હવે સર્વ ઉપાધિથી રહિત અદ્વૈત આત્માનું જ્ઞાન “તવમસિ” આદિ મહાવાકયો વડે કેવી રીતે થાય છે? એમ શંકા કરે છે –